Posted inHeath

દરરોજ રાત્રે સુતા પહેલા બે ટીપાં નાભિમાં લગાવી દો માથાની ચોટીથી લઈને પગની પાની સુધી બધી સમસ્યાઓમાં થશે ફાયદો

નાભિ આપણા શરીરનું કેન્દ્રબિંદુ છે. દરરોજ તેમાં તેલ નાખવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. નાભિમાં અનેક પ્રકારના તેલ નાખવાની સલાહ આપવામાં આવે છે. આ તેલોમાં અળસીના તેલનો પણ સમાવેશ થાય છે. અળસીના તેલને આયુર્વેદમાં અમૃતવતી તરીકે ઓળખવામાં આવે છે. તેમાં માછલી કરતાં વધુ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ તેલને નાભિ પર લગાવવાથી તમે […]

Posted inHeath

શરીરમાં યુરિક એસિડની સમસ્યા હોય અને સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય તો ભૂલથી પણ આ એક વસ્તુ ખાશો નહીં, નહીંતર તમારું યુરિક એસિડ વધી જશે

જે દર્દીઓમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેમણે તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. ઉચ્ચ યુરિક એસિડ એક એવી સ્થિતિ છે જેમાં કિડની શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં અસમર્થ હોય છે. જ્યારે કિડની શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં અસમર્થ હોય છે, ત્યારે તે શરીરમાં ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થવા લાગે છે. અમુક પ્રકારના ખોરાક જેમ […]

Posted inHeath

રાત્રે સૂવાના અડધા કલાક પહેલા એક ચમચી કરી લો આ વસ્તુનું સેવન બેડમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જશે

આજકાલ લોકોને તણાવપૂર્ણ જીવન જીવવાની આદત પડી ગઈ છે. જે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી રાતની ઊંઘ બગડે છે. ઘણા લોકો તણાવને કારણે મોડી રાત સુધી ઊંઘી શકતા નથી. આવા લોકો બેડમાં બાજુ બદલીને આખી રાત પસાર કરે છે. આ સિવાય મોડી રાત સુધી મોબાઈલના ઉપયોગથી પણ ઊંઘ પણ […]

Posted inFitness

મણકા ની ગાદી ખસી જવી અને તેનાથી થતાં કમરના દુખાવાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય

આજના આધુનિક સમયની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં દિવસેને દિવસે વધી ગયું છે. આ દુખાવાને દૂર કરવા માટે દવાઓ ખાઈને તમે આરામ મેળવી શકો છો. પરંતુ અસરકારક સારવારથી દવાઓ કરતા સારું પરિણામ મળી શકે છે. આ દુખાવા ને દૂર કરવા માટે સામાન્ય રીતે બે રીતે […]

Posted inHeath

રોજે અમૃત સમાન આ એક વસ્તુ ને સવારે ખાલી પેટ ખાઈ ખાઈ લો માથાની ચોંટી થી લઈ પગની પાની સુધીના બધા જ રોગોને મટાડવામાં ફાયદાકારક

મઘ આયુર્વેદિક ગુણો થી ભરપૂર છે. તેનો ઉપયોગ વર્ષોથી અનેક પ્રકારની બીમારી ને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. આ માટે મધ ને અમૃત માનવામાં આવે છે, જે મોટાભાગના રોગોને મટાડવામાં મદદ કરે છે. મધનું સેવન કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. મધ શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. તેમાં 80% ગ્લુકોઝ નું […]

Posted inHeath

આજીવન શરીરને સ્વસ્થ રાખવું હોય અને દવાખાન ના પગથિયાં ચડવા ના હોય તો રોજે સવારે ઉઠીને ત્રણ કામ ભૂલિયા વગર કરી લો

આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ બેદરકારક થઈ ગયા છે, તો કેટલાક સચેત પણ થઈ ગયા છે, તમને જણાવી દઉં કે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાથી વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખી શકે છે. જે આજના આધુનિક યુગમાં ખુબ જ જરૂરી છે, પરંતુ વ્યક્તિની એવી કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે અનેક પ્રકારની બીમારીઓના […]

Posted inHeath

પથરીનો રામબાણ ઉપાય ઘરે જ કરો આ ઉપાય થોડા જ દિવસોમાં ગમે તેવી પથરી ઓગળીને બહાર નીકળી જશે

આપણા ઘરના વડીલો પાસે નાની મોટા બધા જ દરેક દર્દ અને સમસ્યાનો ઈલાજ હોય ​​છે. તમે તમારા ઘરના વડીલો જેવા કે દાદા-દાદીને કહેતા સાંભળ્યા હશે કે સવારે ખાલી પેટ 2 થી 3 ગ્લાસ પાણી પીવાથી પેટના તમામ રોગો મટી જાય છે. દાદીમા અને અન્ય લોકો પાસેથી આવા ઘણા ઘરગથ્થુ ઉપાયો આપણને સાંભળવા મળે છે. આજે […]

Posted inHeath

આખો દિવસ સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય તો રાત્રિભોજનમાં આ ચાર વસ્તુઓ ખાવાની ટાળો આ વસ્તુઓ તમારું યુરિક એસિડ વધારે છે

યુરિક એસિડમાં વધારો એ એવી સ્થિતિ છે જે સાંધામાં દુખાવો, સોજો અને સંધિવા તરફ લઇ જાય છે. યુરિક એસિડ વધવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઈરોઈડ જેવા ઘણા ક્રોનિક રોગોનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે, શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ 3.5 થી 7.2 મિલિગ્રામ પ્રતિ ડેસિલિટર હોવું જોઈએ, જ્યારે તે વધે છે, ત્યારે આ યુરિક એસિડ […]

Posted inHeath

આ 3 જ્યુસ લોહીની ફેક્ટરી છે આ જ્યુસ પીવાથી થોડાજ દિવસોમાં લોહીની ઉણપ દૂર થઇ જશે મહિલાઓ જરૂર કરો આ જ્યૂસનું સેવન

તમને જણાવીએ કે દરેક વ્યક્તિના શરીરમાં બે પ્રકારના રક્તકણો હોય છે. એક છે સફેદ અને બીજા લાલ. જ્યારે શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે, ત્યારે શરીરમાં લોહીની ઉણપ થાય છે જેને એનિમિયા પણ કહેવાય છે. શરીરમાં આયર્નની માત્રામાં વધારો કરીને, વ્યક્તિ ઘટેલા હિમોગ્લોબિનનું સ્તર વધારી શકે છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે, ત્યારે […]

Posted inHeath

યુરિક એસિડમાં સતત વઘારો થવાના કારણે સાંઘા માં દુખાવા થયા કરે છે તો આ વસ્તુને ખાવાનું ચાલુ કરી દો ગમે તેટલું વધી ગયેલ યુરિક એસિડ કંટ્રોલમાં આવી જશે

આજના સમયમાં મોટાભાગના લોકો ના શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ વધી જતું હોય તેવું જાણવા મળી રહ્યું છે. આવા સમયમાં તેને કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી છે. કારણકે જયારે યુરિક એસિડ વધે છે એવા સમયમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થતી હોય છે. જેમ કે, સાંઘાના દુખાવા, ગઢીયા, કિડની ફેલ, હાર્ટ અટેક, પગની એડીમાં દુખાવા, ઘુંટણના […]