આજના ભાગદોડ ભર્યા જીવન અને ખાવાની ખોટી રીતના કારણે આપણે ઘણી બીમારીના શિકાર થતા હોઈએ છીએ. આપણી ખાવાની ખોટી રીત જેવી કે વારે પડતું તીખું ખાઈ લેવું, વધારે તળેલું ખાઈ લેવું વગેરે એસીડીટીની સમસ્યા થવાનું કારણ બની શકે છે. એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે આપણે કેટલીક ખાવાની વસ્તુ પર ઘ્યાન રાખવું જોઈએ. આપણે એસીડીટીની સમસ્યામાંથી […]