શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે શરીરના દરેક અંગો સારી રીતે કામ તે ખુબજ મહત્વનું છે. આ ઉપરાંત શરીરને જરૂરી માત્રામાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ મળવા પણ ખુબજ જરૂરી છે. આપણા શરીરમાં કુલ 360 સાંધા છે, જેના દ્વારા આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે રમવું, બેસવું, સૂવું, ઊંચકવું અને વસ્તુઓ પકડી શકીએ છીએ. પરંતુ ઉંમર વધવાની […]
શરીરમાં યુરિક એસિડ વધી ગયું હોય તો તમને હાર્ટ એટેક આવી શકે છે દિવસમાં આ રીતે કરો આ ડ્રિન્કનું સેવન યુરિક એસિડ કંટ્રોલ થઇ જશે
શરીરમાં યુરિક એસિડનું નિર્માણ એક સામાન્ય બાબત છે. પરંતુ જ્યારે યુરિક એસિડની માત્રા વધુ વધવા લાગે છે તો તેનાથી ઘણી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે પ્યુરિન નામનું રસાયણ શરીરમાં તૂટવાનું શરૂ કરે છે ત્યારે યુરિક એસિડ બને છે. આપણી કિડની શરીરમાંથી પ્યુરિન ફિલ્ટર કરવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે […]
પેટની વધી ગયેલ ચરબીને 15 દિવસમાં ઓગાળવા બપોર અને રાત્રીના ભોજન ના એક કલાક પહેલા એક ચમચી આ ચૂરણ ફાકી પાણી પી જાઓ
શરીરને સ્વસ્થ રાખવા માટે પેટ સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. પેટ સાફ હોય તો શરીરમાં કોઈ પણ રોગ થવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે, પરંતુ પેટ સ્વસ્થ હોય ને પેટ સાફ ના રહેતું હોય તો શરીરમાં વારે વારે કોઈ પણ રોગો ઝપેટમાં લઈ શકે છે. કારણકે શરીરમાં જે રોગો ઉત્પન્ન થાય છે. પેટ […]
ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ઉપયોગી માહિતી
ખાવાની ખોટી આદત અને શારીરિક બેદરકારીના કારણે ઘણા લોકો ડાયાબિટીસનો શિકાર બને છે . ભારતમાં ડાયાબિટીસનું જોખમ અન્ય દેશો કરતા વધારે છે. ડાયાબિટીસતે બે પ્રકારનો હોય છે – ટાઇપ 1 ડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસ. આ સિવાય ડાયાબિટીસ ગર્ભાવસ્થામાં પણ થાય છે જે મર્યાદિત સમય માટે હોય છે અને સમય જતાં ઠીક થઈ જાય છે. […]
રોજે રાતે સુવાના પહેલા આ તેલ કે દેશી ઘી ના પાંચ ટીપા નાભીમાં નાખી માલિશ કરો શરીરમાં થતી નાની મોટી 100 થી વધુ બીમારીઓ દૂર કરશે
રોજિંદી લાઈફ સ્ટાઈલમાં મોટાભાગના લોકો વ્યસ્ત હોય છે તેવામાં અનિયમિત ખાવાની કુટેવનાં કારણે ધન બધા રોગો શરીરમાં થતા હોય છે. આ બધા રોગોને દૂર કરવા માટે નાભીમાં આ તેલ અથવા ઘી ના ચારથી પાંચ ટીપા નાખી માલિશ કરો જેથી ઘણા રોગો દૂર થાય છે. ઘણા લોકો નાભીમાં તેલ કે ઘી નાખવાથી થતા ફાયદાઓ વિષે જાણતા […]
આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલ દૂર કરવા માત્ર બે વસ્તુમાંથી પેસ્ટ બનાવી લગાવી દો એક જ અઠવાડિયામાં ડાર્ક સર્કલ ખતમ થઇ જશે
ભાગદોડ ભરેલી જીંદગીમાં વધુ પડતા તણાવ અને પ્રદુષણને કારણે ચહેરા પર ઘણા ડાઘા પડી જાય છે. ઊંઘ ન આવવાને કારણે અથવા ઓછી લેવાના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પડવા લાગે છે, જે આપણા ચહેરાની સુંદરતાને બગાડે છે. આપણે જાણીએ છીએ કે આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પરંતુ લોકોની જીવનશૈલી એવી બની ગઈ […]
99 % લોકો આ વસ્તુ ને કચરામાં નાખે છે પરંતુ 30 દિવસ સુઘી આ ચૂરણ ખાઈ લો પથરીનો ભૂકો થઈ પેશાબ વાટે બહાર આવી જશે
પથરીનો દુખાવો મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળતો હોય છે તે દુખાવો ખુબ જ પીડાદાયક અને અસહ્ય હોય છે આ માટે જેમને પથરીની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે આ એક ફળના ઠીલીયા નું ચૂર્ણ ખુબ જ ફાયદાકારક છે. આ ઠીલીયાનું ચૂરણ નિયમિત પણે કરવામાં આવે તો પથરીને અંદર જ ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરશે. […]
એક ગ્લાસ દૂધમાં આ વસ્તુ નાખી પી જાણો ગમે તેટલું હાઈ બ્લડ પ્રેશર તરત કંટ્રોલ થઇ જશે વજન પણ સટાસટ ઉતરી જશે
બ્લડ પ્રેશર વધવું અને ઘટવું બંને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તણાવ, થાક, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલીના કારણે આ રોગની અસર હૃદય, મગજ, કિડની અને આંખોને નુકસાન પહોંચાડે છે. આજના સમયે દેશ અને દુનિયામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં એક અબજથી વધુ લોકો હાઈ બ્લડ પ્રેશરનો […]
આદુંના રસમાં આ એક તેલ મિક્સ કરી કપાર અને સાંઘા પર લગાવો 10 મિનિટ માં માથાનો દુખાવો અને સાંઘા નો દુખાવો ગાયબ થઈ જશે
માથાનો દુખાવો અને સાંઘાના દુખાવા સામાન્ય રીતે અવારનવાર થતા હોય છે. આ માથાના દુખાવાને ખુબ જ ઝડપથી દૂર કરવા માટે બજારમાં મળતી દવા નો લેતા હોય છે. પરંતુ તેનું સેવન વારે વારે કરવાથી મગજ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ જોવા મળતી હોય છે. વિપરીત અસર થવાના કારણે શરીરને ઘણી રીતે નુકસાન પણ થઈ શકે […]
જો તમે પણ વધુ માત્રામાં મીઠાનું સેવન કરો છો તો તમને થઇ શકે છે આ જીવલેણ રોગનો ખતરો તમારે જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે
જો તમે ખાવામાં વધુ મીઠાનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, કિડની અને હ્રદયની બીમારીઓનું જોખમ તો વધે જ છે, પરંતુ સાથે સાથે તેનાથી બ્રેઈન સ્ટ્રોક પણ થઈ શકે છે. બ્રેઈન સ્ટ્રોક એ મગજની અંદર અચાનક થવાવાળો હુમલો છે. આ હુમલો મગજને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ ફાટવાથી […]
