આજે અમે તમને એક એવા જ્યુસ વિષે જણાવીશું જેની મદદથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે આ ઉપરાંત શરીરમાં ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ પણ જોવા મળશે. આપણે જે જ્યુસ બનાવવાનું છે તે જ્યુસ આપણે રસોડામાં રહેલ મસાલા અને શાકભાજી માંથી બનાવાનો છે. આ જ્યુસ સૌથી શક્તિ શાળી જ્યુસ માનવામાં આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે, હાઈ […]
શરીરમાં યુરિક એસિડ વધી જાય તો આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાઓ યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે સવારે કરી લો આ દેશી વસ્તુનું સેવન
યુરિક એસિડ જે શરીરમાં એક કચરો છે. આ કચરો જયારે શરીરમાં વધે ત્યારે કિડનીના કાર્યને અસર કરે છે. જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે તે સાંધા અને પેશીઓમાં જમા થઈ જાય છે, જેના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં યુરિક એસિડ વધવાથી હાઈ બ્લડ પ્રેશર, સાંધામાં દુખાવો, ચાલવામાં તકલીફ અને સોજાની સમસ્યા […]
ધાધરનો એક માત્ર દેશી ઈલાજ ચોમાસામાં મળી આવતા આ પાનનો રસ દિવસમાં બે વખત લગાવો ફક્ત 5-7 દિવસમાં જ મટી જશે
ધાધર એક ચામડીનો રોગ છે જે થવાથી ખુબ જ ઝડપથી મટતો નથી, ચામડીનો રોગ એક પ્રકારને ચેપ લાગવાના કારણે થતો હોય છે. આ ઉપરાંત શરીરમાં વાયુ અને કફની વિકૃતિ થવાના કારણે ધાધર ની સમસ્યા થઈ શકે છે. જે શરીરની ચામડીના ઉપરના ભાગમાં ફેલાય છે. ત્યાર પછી એને ખંજવાળ આવવાથી શરીરના અન્ય ભાગમાં ટચ થવાના કારણે […]
ભાગ્યેજ જોવા મળતા આ પાંદડાનો કરી લો ઉપયોગ લાખો રૂપિયાની દવા જેવું કામ કરે છે આ પાંદડા
આ લેખમાં તમને સદાબહાર પાંદડાના ફાયદા વિષે જણાવીશું. તમે બધાએ ઘરની આસપાસ કે તમારી આસપાસમાં રહેલા મંદિરના ગાર્ડર્નમાં ક્યાંક સદાબહાર છોડ તો જોયો જ હશે. સદાબહાર પાંદડા અને ફૂલો દેખાવમાં જેટલા સુંદર હોય છે, તેના ઔષધીય ગુણો પણ એટલા જ ઉપયોગી છે. આયુર્વેદ અનુસાર, સદાબહાર પાંદડાનું સેવન શરીરની અનેક ગંભીર સમસ્યાઓમાં ખૂબ જ ઉપયોગી છે. […]
રસોડા માં રહેલ આ એક ઔષઘી રોજે એક મોં માં રાખી ચૂસી લો મોં થી લઈ પેટ સુઘીના બઘા જ રોગોને મૂળમાંથી નાશ કરશે
આપણા રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ મળી આવે જેમાં ધન બધા ઔષધીય ગુણ મળી આવે છે તેવી જ એક વસ્તુ આપણા રસોડામાં મળી આવે છે જેનો ઉપયોગ કરવાથી શરીરમાં થતી ઘણી બઘી નાની મોટી બીમારીઓમાં રાહત આપે છે. રસોડામાં મળી આવતી આ વસ્તુ ઈલાયચી છે, જે મોટાભાગે દરેકના ઘરે જોવા મળતી હોય છે. ઈલાયચી બે […]
પગની એડીમાં થતા અસહ્ય દુખાવા હવે માત્ર 10 મિનિટ માં ગાયબ થઈ જશે
એડીમાં થતા અસહ્ય દુખાવા દવા વગર જ સરળતાથી કઈ રીતે દૂર મટાડવા તેના વિશે જણાવીશું. સામાન્ય રીતે જેમને લાંબા સમય સુઘી સતત ઉભા રહીને કામ કરવાનું હોય છે તમને એડીમાં વઘારે દુખાવા રહેતા હોય છે. જેમકે, શિક્ષકો, ઘરમાં કામ કરતી મહિલાઓ, ફેરિયાઓ, ઉભા ઉભા કામ કરતા મજુર વર્ગ ને સૌથી વધુ એડીમાં થતા દુખાવાની ફરિયાદ […]
સવારે માત્ર 2 થી 3 ગ્રામ આ પાવડરનું સેવન કરો જૂનામાં જુના સાંધાના દુખાવાથી મળી જશે છુટકાળો
તજનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં મસાલા તરીકે થાય છે. તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, અને એટલા માટે જ તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં થાય છે. તજ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં અસરકારક આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. તજમાં ફાયદાકારક એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને […]
ઘરમાં, ગાર્ડનમાં, જંગલમાં, બહાર ઓટલા પર બેઠા હોય અને અચાનક કાનમાં જીવડું ઘૂસી જાય તો તમારી પાસે રહેલ મોબાઈલમાં આ એક વસ્તુ ચાલુ કરી દો તે જોઈને જીવડું બહાર નીકળી જશે
હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં લાઈટ ત્યારે ઘરમાં ઘણા બઘા નાના જીવડાઓ આવી જતા હોય છે, પરંતુ આપણા ઘરમાં જીવડાં આવે તે પહેલા જ આપણે ઘરના બઘા જ દરવાજા બંધ કરી દઈએ છીએ. તેમ છતાં પણ આપણે અવાજો બધી કરવામાં વહેલા મોડું થઈ ઘરમાં ઘણા બઘા મચ્છરો, જીવાતો અને જીવડાઓ આવી જતા હોય […]
શરીરમાં લોહીની ઉણપ હોય તો ખાવાની શરુ કરો આ વસ્તુઓ શરીરમાં લોહી પાણીની જેમ વહેવા લાગશે
આ લેખમાં તમને લોહી વધારવા માટે શું ખાવું, લોહીની ઉણપ હોય તો શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે અને લોહીની ઉણપથી કઈ બીમારીઓ થવાનો ભય રહે છે તે વિષે જણાવીશું. સૌ પ્રથમ તો શરીરના દરેક અંગો યોગ્ય કામગીરી કરે તે માટે હિમોગ્લોબિન ખૂબ જ જરૂરી છે, પરંતુ જ્યારે શરીરને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં […]
શરીરમાં યુરિક એસિડ વધવાના કારણે સાંધાના દુખાવાના થાય તો આ ત્રણ વસ્તુ મિક્સ કરીને પેસ્ટ ખાઈ લો સાંઘાના દુખાવા ગાયબ થઈ જશે
આજના સમયમાં મોટાભાગના લોકોને જોઈન્ટ પેઈન અને સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છે, આ ઉપરાંત ઘણા લોકોને ઢીંચણમાં અસહ્ય દુખાવો, કમરનો દુખાવો,ખાંભામાં દુખાવા, સ્નાયુ અને માંશપેશી ના દુખાવા યુરિક એસિડ વધવાના કારણે થતા જોવા છે. આપણા શરીરમાં આ બધી સમસ્યા થવાનું સૌથી મોટું કારણ પોષક તત્વોનો અભાવ, શારીરિક પરિશ્રમ નો અભાવ, બેઠાળુ જીવન હોવાના કારણે શરીરમાં […]
