Posted inHeath

ચોમાસામાં શરીરમાં આવા લક્ષણો જોવા મળે તો ડેન્ગ્યુ અને મેલેરિયાના હોઈ શકે છે ડેન્ગ્યુ-મેલેરિયાથી બચવા કરી લો આ કામ

ઉનાળાની ગરમીમાંથી છુટકાળો મેળવીને હવે આપણે ચોમાસાના વરસાદી મોસમમાં આવી ગયા છે. તો સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં પાણી વરસતું જોઈને દરેકનું દિલ ખુશ થઈ જાય. પરંતુ વરસાદી મોસમમાં, વરસાદ સાથે અનેક રોગો લાવે છે. હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે લોકોને નાની મોટી સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી , તાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે. […]

Posted inHeath

દાંતનો ગમે તેવો દુખાવો માત્ર 2 જ મિનિટમાં ગાયબ થઈ જશે, 11 દિવસ દાંતના સડા પર આ વસ્તુ દબાવીને 20 મિનિટ મૂકી રાખો ગમે તેવો સડો દૂર થઈ જશે

શરીરનું સૌથી મહત્વનું અંગ દાંત છે. કારણે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં માટે ખોરાક ને ચાવવામાં મદદ કરે છે માટે દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખવા ખુબ જ જરૂરી છે, પરંતુ દાંત ખરાબ થઈ જવાના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણા લોકો દાંતને લગતી સમસ્યાથી પીડાતા હોય છે જેમ કે […]

Posted inHeath

આ બે વસ્તુને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પી જશો તો વર્ષો જૂની કબજિયાત દૂર કરી પેટ અને આંતરડાનો વર્ષો જૂનો કચરો સાફ કરશે

આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે માટે આપણે કેટલાક પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ પરંતુ આપણી એવી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે પેટ ખરાબ થવા લાગે છે પરિણામે પેટને કારણે અનેક બીમારીઓનું જોખમ રહેતું હોય છે. માટે કહેવામાં આવે છે કે પેટથી જ બીમારીઓ ચાલુ થાય છે. આજના સમયમાં બાળકો, નવનવી દુલ્હન, પુરુષો […]

Posted inHeath

ફેફસા અને હૃદયને સ્વસ્થ્ય રાખનાર આ ફળને છોલીને ખાવાની ટેવ હોય તો આ માહિતી વાંચ્યા પછી તમે પણ આ ફળને છોલીને ખાવાનું છોડી દેશો

“દરરોજ એક સફરજન ખાશો તો તમે ડોક્ટરથી દૂર રહી શકશો” આ કહેવત તમે ઘણી વાર સાંભળી હશે, જે સાચી પણ છે. કારણકે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. તમે ઘણા લોકોને જોતા હશો જે સફરજનની છાલ છોલીને સફરજન ખાય છે, જેની પાછળ સ્વચ્છતા અને સ્વાદને લગતી સમસ્યા […]

Posted inHeath

ખાંડ નાખ્યા વગર 250મિલી આ જ્યુસ પી લેશો તો હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ રહેવાની સાથે લોહી પાતળું થશે

હાઈ બ્લડ પ્રેશર જેને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે રક્તવાહિનીઓ (નસો) માં બ્લડ પ્રેશર વધી જાય અથવા નળીઓ પર વધુ દબાણ આવે ત્યારે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. આ તમારી રક્તવાહિનીઓ, હૃદય અને મગજ, કિડની અને આંખો જેવા અન્ય અંગો પર વધારાનું દબાણ લાવી શકે છે. બ્લડ પ્રેશર પર આહારની અસરઃ […]

Posted inHeath

ડાયાબિટીસના દર્દીઓ માટે આ 4 શાકભાજીઓ નુકશાનકારક છે આ 4 શાકભાજીનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર તરત વધી શકે છે

તમારી આસપાસ ઘણા લોકોમાં ડાયાબિટીસ ની બીમારી જોવા મળતી હશે. ડાયાબિટીસ એક એવો રોગ છે જેને કાબૂમાં ન રાખવામાં આવે તો બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધવા લાગે છે. ડાયાબિટીસ ની બીમારી ખરાબ આહાર અને અસ્વસ્થ જીવનશૈલીના કારણે થતો રોગ છે. આજના સમયમાં દેશ અને દુનિયામાં તમામ ઉંમરના સાથે રહેતા આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી […]

Posted inBeauty

એક પણ ક્રીમનો ઉપયોગ કર્યા વગર આ બે વસ્તુનો ફેસપેક બનાવી 20 મિનિટ ચહેરા પર લગાવી દો ખીલ અને પીપલ્સ દૂર થઈ જશે

વધારે પડતા પ્રદુષણ, ધુળમાટીના રજકણો અને સૂર્યપ્રકાશના કિરણોના કારણે સૌથી વધુ ત્વચાને નુકસાન થાય છે. પરિણામે ચહેરા પર ખીલ અને પીપલ્સની સમસ્યા થઈ શકે છે જેના લીધે ચહેરાની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. ચહેરા પરના ખીલ અને પીપલ્સને દૂર કરવાનો ફેસપેક જણાવીશું. ચહેરાને સુંદર બનાવી રાખવા માટે આપણે ત્વચાનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી […]

Posted inFitness

55 વર્ષની ઉંમરે 30 વર્ષ જેટલી એનર્જી અને સ્ફૂર્તિ મેળવવા આ વસ્તુઓ ખાવાનું શરુ કરી દો શરીરમાં શારીરિક કમજોરી, થાક, વીકનેશ ક્યારેય નહીં આવે

આજની ભાગદોડ ભરી જીવનમાં લોકો વારે વારે કોઈ પણ કામ કરતા થાક લાગી જવો, શરીરમાં વીકનેસ આવી જવી, કામ કરવામાં મન ના લાગવું, બેચેની રહેવી જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જે આપણા શરીરની કમજોરી કહેવામાં આવે છે. શરીરમાં વીકનેશ રહેવાના કારણે આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાનું જોખમ વધી જતું હોય છે, આ […]

Posted inBeauty

રાત્રે સુતા પહેલા 5 મિનિટ કરી લો આ કામ 2 થી 3 દિસવમાં હાથની લટકતી ત્વચા ટાઈટ થઇ જશે

ચહેરાની ત્વચાની સાથે સાથે આપણા હાથની ત્વચાની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે કારણે આપણે હાથનો સૌથી વધુ નિયમિત ઉપયોગ કરીએ છીએ. જેનાથી હાથની ત્વચાને અસર થાય છે. આવી સ્થિતિમાં જો હાથની ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ત્વચામાં કરચલીઓ દેખાવા લાગે છે. અને હાથની સુંદરતા ઓછી થવા લાગે છે. જો તમારા હાથની […]

Posted inHeath

એસિડિટીના કારણે છાતી અને પેટમાં અસહ્ય બળતરા થાય તો આ વસ્તુઓ ખાવાની બંધ કરી રોજે આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી લો ક્યારેય એસિડિટી નહીં થાય

આજના સમયમાં દરેક વ્યક્તિને વધારે પડતા તીખા તમતમતા મસાલાવાળા ખોરાક ખાવાનું વધારે પસંદ હોય છે પરિણામે પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે. જે સમસ્યા થવાથી ઉબકા આવે અને ખાટા ઓટકાર પણ આવતા હોય છે. એસિડિટી જેવી સમસ્યામાંથી છુટકાળો મેળવવા માટે આપણે આપણા ખાન પાન પર ઘ્યાન આપવું ખુબ જ જરૂરી છે. એસિડિટીની સમસ્યાથી […]