અત્યારના સમયમાં સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે તમારે રોજિંદા જીવનમાં આ આદતોનુ અમલ કરું ખુબ જ જરૂરી છે. જો તમે આ આદતોને અપનાવી લેશો તો તમારાથી અનેક રોગ દૂર રહેશે અને ક્યારેય બીમાર નહીં પડો. અત્યારના ચાલી રહેલ આધુનિક યુગમાં ઘણા લોકો બીમાર થઈ જતા હોય છે. જેવી કે, ડાયાબિટીસ, એસીડીટી, માથાનો દુખાવો, સાંઘાના દુખાવા, […]
સાવધાન! આનું સેવન લીવર-કિડની અને આંતરડાને કરી દેશે ખરાબ
બજારમાં મળતા કોક, પેપ્સી કે થમ્સ અપ વગેરે ને ઠંડા પીણા તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક પીણાના સ્વાદમાં થોડોઘણો જ ફરક હોય પણ એની રેસિપીમાં ઇન્ગ્રેડિયન્ટ લગભગ સરખાં જ હોય છે. જે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતીતી નથી હોતા એ લોકો આવા પીણાં મન મૂકીને પીવે છે. પરંતુ જે લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય […]
વઘારે પૈસાનો ખર્ચ કર્યા વગર પેટની ચરબી અને વજનને ઘટાડવા માટે કરો આ વસ્તુઓનું સેવન
આજના યુગમાં મોટાભાગના લોકો ઘણી બીમારીથી પરેશાન રહેતા હોય છે. આપણા શરીરમાં બીમારીનું મુખ્ય કારણ અનિયમિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં ચરબી નો વધારો થાય છે. જેના કારણે વજન સરળતાથી વઘે છે. અત્યારે હાલના આધુનિક યુગમાં હરેક વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહેવા ઈચ્છે છે. જો વ્યક્તિના શરીરમાં પેટની ચરબી વઘવા લાગે તો તેમના શરીરની ફિગર ખુબ […]
એક રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર વા-સંધિવા, કમરનો અને સાંધાનો દુખાવો દૂર કરો
આજના લેખમાં અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ અસરકારક ઉપચાર અને ઉપાયો વિશે જણાવીશું સાથે સાથે તમને માહિતીમાં વા થવાના કારણો અને તેના લક્ષણો વિશે પણ જાણકારી આપીશું. સૌ પ્રથમ જણાવીએ કે ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થના સેવન તેમજ માછલી, માંસ વગેરે જેવાખોરાક લેવાથી આ સમસ્યા થાય છે. આ સાથે સાથે […]
માથામાં સતત થઈ રહેલ દુખાવાથી કાયમી છુટકાળો મેળવવાના ઘરેલુ ઉપાય
અત્યારે ઘણા લોકોને કામના ટેન્શનના કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે. માથાના દુખાવાની સમસ્યા હવે ખુબ જ સામાન્ય બની ગઈ છે. માથાનો દુખાવો થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. જેમકે, અનિદ્રાની સમસ્યા, ભૂખ્યા પેટે, લાંબા સમય સુઘી ભોજનના કરવું, ટેન્શન, તણાવ, ચિંતા જેવી ઘણી સમસ્યા થતી હોય છે. માથાનો દુખાવો થવાથી કોઈ પણ […]
ફક્ત 11 દિવસમાં જ ફરક જોવા દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો
અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ચહેરાની સુંદરતા બની રહે તેવું ઈચ્છે છે. ચહેરો સુંદર હોય તો દરેકને ગમે છે. ચહેરો સુંદર ના હોય તો ઘણા લોકો કયાંક જવું હોય તો સાથે લઈ જતા પણ અચકાય છે. માટે આપનો ચહેરો સુંદર હોવો ખુબ જ જરૂરી છે. અત્યારે દરેક વ્યક્તિ ચહેરાને સુંદર બનાવવા માટે બજારમાં મળતી ઘણી પ્રોડક્ટનો […]
શરીરમાં થયેલ વારે વારે અશક્તિ અને નબળાઈને કાયમી દૂર કરવાના ઘરેલુ ઉપાય
અત્યારના સમયમાં દરેક વ્યકતિની રહેણીકરણીમાં ઘણા ફેરફાર જોવા મળે છે. ઘણા લોકો બહારની અવનવી વાનગીઓ ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ બહારની મોટાભાગની વાનગીઓ ભેરસેર વાળી હોય છે. મોટાભાગની દરેક વ્યકતિને મસાલેદાર તીખું અને તરેલું ખાવાનું ખુબ જ ગમે છે. પરંતુ તે બઘી વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી પણ શકે છે. જો આપણું શરીર […]
લાલ અને ગુલાબી રંગની ડુંગળી કરતા વધુ ફાયદાકારકે છે આ ડુંગળી
ભારતમાં ડુંગળીને ખેતી સારા પ્રમાણમાં થાય છે સાથે જ દરેક લોકોના ઘરમાં ડુંગરી ચોક્કસ જોવા મળે છે. ડુંગળી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તે વાત તો બધા જ જાણીએ છીએ પરંતુ ઘણા ઓછા લોકોને જાણતા હોય છે કે ડુંગળીના પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તે જ રીતે તેના ફાયદા પણ અલગ અલગ હોય છે. […]
જૂના માં જૂની કબજીયાત ને જડમૂળમાંથી દૂર કરવાના આયુર્વેદિક ઘરેલુ ઉપચાર
દરેક વ્યક્તિ જાણે છે કે અત્યારનો સમય ખુબ જ બદલાઈ ગયો છે. અત્યારના સમયમાં ઘણા લોકોને અનિયમિત આચર કુચર ખાવાના ખુબ જ શોખીન હોય છે. જેના કારણે ઘણા લોકો કબજિયાતની સમસ્યા થી પીડાઈ રહ્યા છે. કબજીયાત એક એવી બીમારી છે જે ખાઘા પછી થતી હોય છે. જો તમે યોગ્ય રીતે અને યોગ્ય આહારનું સેવન ના […]
રાત્રે માત્ર પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ લાવવા રોજિંદા જીવનમાં અપનાવો આ નિયમ
આપણી દરરોજની બદલાતી દિનચર્યાના કારણે મોટાભાગે અનિદ્રાની સમસ્યા રહેતી હોય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરશો તો અનિદ્રાની સમસ્યાને આસાનીથી દૂર કરી શકશો. અનિદ્રાની સમસ્યા થવાના કારણે યાદશક્તિ કમજોર થઈ જાય છે. જેના લીઘે શરીરમાં સ્ટ્રેસમાં વઘારો થાય છે. સ્ટ્રેસમાં વઘારો થવાના કારણે શરીરમાં અનેક બીમારી લઈને […]
