Posted inHeath

શિયાળા માં દરેક રોગથી બચવા માટે લીલા ધાણાનું સેવન કરવાથી થાય છે આ ચમત્કારિક ફાયદા

ડાયાબિટીસ, કબજિયાત, આંખોની તકલીફ, ત્વચા, એનિમિયા જેવી ઘણીં બધી તકલીફોથી દૂર રહેવા માટે રોજ ભોજનમાં સૂકા ધાણાનો સમાવેશ કરવો જોઈએ.  આખા ધાણામાં ઘણાં મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ ,આયર્ન, વિટામિન B1 અને વિટામિન A રહેલું હોય છે. ધાણા શરીરની ધણી બધી હેલ્થ સમસ્યાઓને ઠીક કરવામાં આ મદદ કરે છે. તો અહીંયા જાણીએ ધાણાથી થતા કેટલાક […]

Posted inBeauty

વાળને જડમૂળથી ખરતા રોકવાનો ઘરગથ્થુ ઉપાય

આપણા ચહેરાની સુંદરતા આપણા વાળમાં જ રહેલી છે. વાળ સુંદર અને ભરાવદાર હોય તેવું સ્ત્રી અને પુરુષ બંને ઈચ્છે છે. પરંતુ હાલની બદલાયેલ દરેક વ્યક્તિની જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની વાળની સ્ટાઈલ અને ચહેરાની સુંદરતાના કારણે તે ખૂબસૂરત લાગે છે. પરંતુ વાળ ખાવાનું સાહરુ થવાથી તેમની […]

Posted inHeath

શરીરને મજબૂત બનાવવા ચા માં આ એક વસ્તુ નાખી ને પી જાઓ

દરેક વ્યક્તિ ચા પીવાના શોખીન હોય છે. દરેક વ્યક્તિને ખાંડ વાળી ચા પીવાનું ખુબ જ ગમે છે. પરંતુ શું તમે બઘા જાણો છો કે ખાંડ વાળી ચા પીવાથી શરીરમાં અનેક બીમારી જોખમ પણ વઘી શકે છે. ખાંડ વાળી ચા નું સેવન કરવાથી શરીરમાં ડાયાબિટીસ થઈ શકે છે. આ ઉપરાંત ખાંડ વાળી ચાનું સેવન કરવાથી હાડકાને […]

Posted inHeath

હૂંફાળા પાણીમાં આ બે વસ્તુની એક-એક ચમચી મિક્સ કરી પી જાઓ

હળદર ઓષઘીય ગુણોથી ભરપૂર ખજાનો છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. હળદર રંગ પીળો હોય છે. કાચી સૂકી હળદર આદુંના જેવી દેખાય છે. હળદરની તાસીર ગરમ છે. રસોઈ બનાવવા માટે હળદરનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળદરમાં ભરપૂર ઔષઘીય ગુણ મળી આવે છે. જે રસોઈનો સ્વાદ વઘારવા ઉપરાંત સ્વાસ્થ્યને સ્વસ્થ અને […]

Posted inHeath

હુંફાળા પાણીમાં આ વસ્તુ ચપટી નાખીને પી જાઓ, વજન ઘટે કબજીયાત પીરિયડ પીડામાંથી રાહત, ભૂખ, ઠંડીથી રક્ષણ

જે રીતે ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેજ રીતે હીંગનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે, આ પાણી ભોજન પચાવવામાં મદદ કરવાની સાથે સાથે તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે. જે લોકોની પાચનશક્તિ નબળી છે તે લોકો માટે હીંગ પાચક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. હિંગ ખોરાકનો સ્વાદ તો વધારે જ છે […]

Posted inHeath

દરરોજ વહેલી સવારે 30 મિનિટ ચાલવાના ફાયદા

શિયાળામા ઘણા લોકો વહેલી સવારે ચાલવા જતા હોય છે. વહેલી સવારે ચાલવાના ઘણા બઘા ફાયદા થાય છે. કારણકે વહેલી સવારે પ્રદુષણ ખુબ જ ઓછું હોય છે. માટે વહેલી સવારે ચાલવાથી આપણે જરૂરી શુદ્ધ ઓક્સિજન મળી રહે છે. દરરોજ સવારે ચાલવાથી આખો દિવસ ફ્રેશ રહે છે. શિયાળામાં સવારે ઉઠીને ચાલવા જવું દરેક વ્યક્તિને ખુબ જ ગમે […]

Posted inBeauty

વાળમાં લગાવો દહીંનું આ હેરપેક વાળ રહેશે મજબૂત અને સિલ્કી

આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ દરેકને વાળના પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે. ખાસ કરીને મહિલાઓને વાળ લાંબા અને ભરાવદાર હોય તે વધુ ગમે છે. કારણકે વાળના કારણે ચહેરાની સુંદરતા પણ વઘારી શકાય છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિને વાળને લગતી કોઈ પણ સમસ્યા થવા લાગે તો તેમને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય […]

Posted inHeath

શરીરમાં થાક અને નબળાઈને દૂર કરવા આ ત્રણ વસ્તુ ખાઓ

ઘણા લોકો ઓફિસે અને ઘરે કામ કરતા હોય છે તેમને થાક લાગવો હોય છે. આખો દિવસ કામ કરીને આવે ત્યારે શરીરને પૂરો આરામ આપે તેવી કોશિશ કરતા હોય છે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ લેતા હોય છે. પરંતુ તેમને પૂરતો આરામ અને ઊંઘ લેવા છતાં પણ શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થતો હોય છે. જો […]

Posted inHeath

ઓષધીય ગુણોથી ભરપૂર આ વસ્તુ પેટમાં બળતરા, પેશાબમાં બળતરા દૂર કરવામાં ફાયદાકારક

ભારતીય રસોઈમાં દરેકના ઘરે ખુબ જ આસાનીથી કાળા મરી મળી આવે છે. કાળા મરીને ઔષધીય રાણી કહેવામાં આવે છે. ભારત સિવાય દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ અનેક વ્યંજનો બનાવવામાં માટે કરવામાં આવે છે. કાળા મરી ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે. માટે આજે અમે તમને કાળા મરી ખાવાના ફાયદા વિશે જણાવીશું. કાળા મરીનો ઉપયોગ કરીને […]

Posted inHeath

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા આ રસની ત્રણ ચમચી પી લો

આપણા શરીરની રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવા માટે દરરોજ ત્રણ ચમચી ગિલોયના રસનું સેવન કરવું જોઈએ. કોરીના કાળમાં આ ઔષઘીય જડીબૂટી સમાન ગિલોયના રસનું સેવન કરવાથી શરીરમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતામાં વઘારો કરે છે. કોરોના કાળમાં આ રસનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગિલોય આયુર્વેદિક ઓષઘીમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આયુર્વેદમાં ગિલોયને અમૃત માનવામાં […]