Posted inHeath

અપનાવો આ 4 હેલ્થ ટિપ્સ સાંઘાના થઈ ગયેલ ગમે તેવા દુખાવામાં રાહત મળશે

આપણે બઘા જાણીએ જ છીએ કે ઋતુ બદલાવના કારણે આપણે બીમાર પડીએ છીએ. ઘણી બીમારી એવી થઈ છે કે જે ઘર કરી જાય છે. તે બીમારી દૂર કરવા માટે બહુ જ પ્રયત્નો કરવા છતાં પણ જતી નથી. ઘણા લોકોને જેમ કે સ્ત્રીઓ, યુવાનો, વૃદ્ધો માં સૌથી વઘારે સાંઘાના દુખાવા થતા હોય છે. જેથી તે ખુબ […]

Posted inFitness

શું તમે પણ મોટાપા થી પરેશાન છો? તો આ 4 બાબતોને ઘ્યાનમાં રાખો

આજકાલ ના સમયમાં લોકો ની વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકો અમુક વસ્તુમાં ઘ્યાન નથી આપતા. ખાસ કરીને ઘણા લોકો પોતાના આહાર પાર ધ્યાન જ નથી આપતા. જેથી લોકો કોઈ પણ ખોરાક ખાય છે. લોકો બહારના જકફુડનું સેવન કરે છે. જેથી અનેક બીમારીના શિકાર બને છે. બહારનું વધારે પડતું સેવન કરવાથી વજનમાં પણ વધારો થાય છે. […]

Posted inYoga

દરરોજ માત્ર 5-10 મિનિટ કરી લો આ યોગાસન, જીવો ત્યાં સુધી ગેસ, કબજિયાત, અપચાની સમસ્યા ક્યારે થશે નહિ

ઘણા લોકોને વારંવાર ગેસ અને અપચાની સમસ્યા થતી હોય છે. તેની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે પડતું તળેલું, વધારે પડતું તીખું, અનિયમિત દિનચર્યા, બહારના જંકફૂડ આ બધું ખાવાથી અપચાની સમસ્યા થતી હોય છે. મોટાભાગના દરેક લોકોને આની આદત પડી ગઈ હોય છે. ઘણા લોકોની આદત હોય છે કે જમ્યા પછી સુઈ […]

Posted inHeath

આ એક રસના સેવનથી લોહીને શુદ્ધ કરવા, ચહેરાને ક્લીન કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા સિવાય 50 થી વધુ રોગમાં ફાયદાકારક

આજે અમે તમને એક એવી ઔષધિની વાત કરવાના છીએ જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે ઔષધિનું નામ સરગવો છે. આ એક એવી ઔષધિ છે જે એક વર્ષ માં ફક્ત 2 જ વાર ફળ આપે છે. તે ફળમાં પોષક તત્વો ની માત્રા ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. જે ફળ ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું હોય […]

Posted inFitness

હંમેશા માટે સ્વસ્થ રહેવા માટે ખાઈ લો આ સ્વદેશી વાનગીઓ જે ખાવાથી થાક અને નબળાઈ કાયમ માટે દૂર થઇ જશે.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે તંદુરસ્ત અને લાબું જીવન જીવે. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે મોંઘી હેલ્ધી વાનગીઓ નું સેવન કરવું જોઈએ એવું નથી. તમે અમુક દેશી વાનગી ખાઈને પણ તંદુરસ્ત રહી શકો છો. તેના માટે સમય, ગણવત્તા અને પ્રમાણ નું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ એ 6 દેશી વાનગીઓ જેનું […]

Posted inHeath

માત્ર 2 દિવસમાં કાનમાં ગમે તેવો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ધરેલુ ઉપાય ૧૦૦% અસરકારક

ઘણી વખત ઘણા લોકોને કાનમાં દુખાવો થતો હોય છે તો શું છે કાનમાં દુખાવા નો ઘરગથ્થુ ઉપચાર. કાનએ આકાશ અને વાયુ મહાભૂત નું અંગ હોવાથી કાનમાં વાયુના રોગો થવાની વધુ શકયતા છે અને તેથી જ કાનમાં દુખાવો, કાનમાં અવાજ આવવો, બહેરાસ, કાન માં ધાક વગેરે જેવા કાનના રોગો થતા હોય છે. રાત્રે પટોપ આવતો હોવાથી […]

Posted inFitness

માત્ર 10-15 દિવસ કરી લો આ એક ઉપાય જીવો ત્યાં સુધી લોહી અને કેલ્શિયમની ઉણપ કયારેય થશે નહિ

આપણા શરીરના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે દૂધ ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં પદ્ધતિમાં જણાવ્યા અનુસાર દૂઘ પીવાથી અનેક ફાયદાઓ થાય છે. કારણકે દૂધમાં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે. દૂધમાં મુખ્યત્વે આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-ડી, વિટામિન બી-12 ભરપૂર પ્રમાણમાં આવેલ છે. જે ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ આપે છે. પરંતુ જો દૂધમાં […]

Posted inFitness

નાહતા પહેલા વાળમાં લગાવી દો આ એક નેચરલ વસ્તુ તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે

આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે માથાના વાળ ખરવાની સમસ્યા લગભગ કોઈને રહેતી ન હતી. અને અત્યારના જમાનામાં નાની ઉંમરમાં લોકોને વાળ ખરતા થઈ જાય છે. આ સિવાય નાની ઉંમરમાં ઘણા લોકોને વાળ સફેદ થઈ જવા ની સમસ્યા વઘી રહી છે. આશરે 24-30 વર્ષ ની ઉંમરે ઘણા લોકોને માથામાં ટાલ પાડવાની સમસ્યા ખુબ જ […]

Posted inHeath

દરરોજ સવારે ઉઠીને કરી લો આ એક કામ શરીરને હેલ્ધી અને સ્વસ્થ બનાવવા, માથાના દુખાવા, પેશાબની સમસ્યા, પેટને લગતી સમસ્યા દૂર કરશે

આપણે બઘા જાણીએ છીએ કે જળ એ જ જીવન છે. એટલા માટે શરીરને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે ખુબ જ વધુ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે સવારે નરણાકોઠે ખાલી પેટે પાણી પોવોં તો તેના ફાયદા બમણા થઈ જાય છે. દરરોજ નરણા કોઠે સવારે ખાલી પેટ 1-2 ગ્લાસ પીવામાં આવે તો તમારું પેટ એકદમ […]

Posted inHeath

લાખો રૂપિયાની દવા કામ ના કરતી હોય તો કરી લો આ એક ચમચી ચૂરણ નો ઉપયોગ

આજે અમે તમને એક એવા ચૂરણ વિશે વાત કરીશું જે આયુર્વેદમા ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. અમે તમને જે ચૂરણ ની વાત કરીયે છીએ તેનું નું નામ ત્રિફળા ચૂરણ છે. આ ત્રિફળા ચૂરણ હરડે, આમળા, બહેડા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી વાત, પિત્ત, કફ આ ત્રણ દોષ દૂર થાય છે. […]