મોઢામાં ચાંદા (ફોલ્લા) પડવા એ સાવ સામાન્ય બાબત છે. જ્યારે પેટમાં ગરબડ થાય છે ત્યારે મોટાભાગના લોકોને આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે, ધીમે ધીમે આ સમસ્યા જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો મોઢામાં ચાંદા પડવાની સમસ્યા લાંબા સમયથી રહે છે તો તેની સારવાર જરૂરી છે. કારણ કે લાંબા સમય […]
તમારું બાળક વારંવાર બીમાર પડતું હોય તો સવારે ખાલી પેટ ખાવા આપો આ 4 વસ્તુઓ તમારું બાળક ક્યારેય બીમાર નહીં પડે
આજની બદલાતી સિઝનમાં સ્વસ્થ રહેવું માનીએ એટલું સરળ નથી. આ માટે આપણે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ખાસ કરીને, બાળકો માટે બદલાતી સિઝનમાં સ્વસ્થ રહેવું વધુ મુશ્કેલ છે. કારણ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેના કારણે ઋતુ બદલાવાની સાથે જ બાળકો બીમાર થવા લાગે છે. બાળકોને બીમાર થવાથી બચવા માટે બાળકોના […]
યુરિક એસિડના કારણે સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય તો આ 7 ફળોને ભૂલથી પણ ન ખાઓ આ ફળો ખાવાથી તમારું યુરિક એસિડ વધી જાય છે
આજકાલ ખાવાની ખોટી આદતો અને જીવનશૈલીના કારણે મોટા ભાગના લોકો સાંધાના દુખાવા, આર્થરાઈટિસ કે કિડનીની પથરીથી પીડાઈ રહ્યા છે. વધતી જતી ઉંમર, ખરાબ ખાવાની આદતો અને બેઠાડુ જીવનશૈલી આની પાછળના કારણો છે, પરંતુ લોહીમાં યુરિક એસિડનું સ્તર વધવું પણ આ સમસ્યાઓ પાછળનું મુખ્ય કારણ છે. યુરિક એસિડ એ લોહીમાં જોવા મળતો ખરાબ પદાર્થ છે. પ્યુરિન […]
60 વર્ષની ઉંમરે 30 વર્ષ ની ઉંમર જેટલી એનર્જી અને સુંદરતા મેળવવા એક ચમચીમાં શુદ્ધ દેશી મઘમાં આ એક વસ્તુ મિક્સ કરીને સવારે ખાઈ લો
જો તમે તમારું શરીર સ્વસ્થ હશે તો તમે 60 વર્ષની ઉંમરે પણ 30 વર્ષ જેટલી ભરપૂર એનર્જી અને ઉર્જા પ્રદાન કરી શકો છો, આ માટે આજે અમે તમને એક એવી પેસ્ટ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમે 60 વર્ષની ઉંમરે જુવાન બની રહેશો. આમ તો વ્યક્તિની ઉંમર 60 વર્ષની હોય ત્યારે તેમના શરીરમાં ઘણી બધી […]
દરરોજ એક ચમચી આ દેશી વસ્તુની ખાઈ લો, માથાના વાળથી લઈ પગના તળિયા સુઘીની બઘી જ બીમારી દૂર થશે
આપણા સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બની રહે તે સૌથી જરૂરી છે, આ માટે ગાયનું દેશી ઘી ખુબ જ ફાયદાકારક છે, જેને ખાવું જોઈએ. ગાયના દેશી ઘી ને આહારમાં સમાવેશ કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ મળી આવે છે. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પરમં વધે છે […]
પેટ સાફ કરવા માટે દવાઓનો ઉપયોગ કરતા હોવ તો બંધ કરી અપનાવો આ કુદરતી રીતો પેટની બધી જ સમસ્યાઓ થઇ જશે ગાયબ
શરીરને સ્વસ્થ રાખવા માટે પેટને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, આપણે જે આપણે પણ ખાઈએ છીએ તે યોગ્ય રીતે પચવું જોઈએ અને પેટ યોગ્ય રીતે સાફ થવું જોઈએ. આ સ્વસ્થ શરીરની નિશાની છે. જ્યારે પેટ યોગ્ય રીતે સાફ થાય છે, ત્યારે ભૂખ મુક્તપણે લાગે છે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે. […]
શરીરમાં દેખાવા લાગે આ લક્ષણો તો સમજી જાઓ કે શરીરમાં વિટામિન-બી12 ની ઉણપ છે આ વસ્તુઓ ખાવાની ચાલુ કરો વિટામિન-બી12 ના ઈન્જેક્શન લેવા નહીં પડે
આપણું શરીર ઘણા બધા અંગોથી બનેલ ને જેની દેખરેખ રાખવી પણ ખુબ જ જરૂરી છે, આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે વિટામિન-બી12 હોવું ખુબ જ જરૂરી છે, શરીરમાં વિટામિન-બી12 ની ઉણપના કારણે આપણે ધણીઓ બધી સમસ્યાઓ નો સામનો કરવો આપડી શકે છે. તંદુરસ્ત આહાર લેવાથી આપણે વિટામિન-બી12 મળી આવે છે, જેના કારણે શરીરનો ખુબ જ સારો […]
મોબાઈલ ફોને છીનવી લીધી મહિલાની આંખોની રોશની, હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો
હૈદરાબાદમાં રહેતી 30 વર્ષીય મહિલાએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કારણ હતું અંધારામાં કલાકો સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ, જેના કારણે તેણે 18 મહિના સુધી અંધત્વ સામે લડવું પડ્યું. મહિલા ડૉક્ટરે ટ્વિટરની મદદથી આ સમસ્યા વિશે જણાવ્યું અને તેનાથી બચવાના લક્ષણો અને ઉપાયો પણ શેર કર્યા. ડૉક્ટરે જણાવ્યું કે મહિલાને તેની દ્રષ્ટિમાં ફોલ્લીઓ, તેજસ્વી પ્રકાશની […]
રોજ અડધી ચમચી હરડેનું સેવન કરવાથી શરીરને મળે છે આ 10 ફાયદા અનેક ગંભીર રોગોથી છુટકારો મળે છે
હરડે એક આયુર્વેદિક ઔષધિ છે જે શરીર માટે ઘણી રીતે કામ કરે છે. તે એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો શરીરને ઘણા ચેપી રોગોથી બચાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત, તે પેટની ઘણી સમસ્યાઓ માટે રામબાણ તરીકે કામ કરે છે અને કોલિક, કબજિયાત અને નાભિના દુખાવાને રોકવામાં મદદ કરે છે. હરડે વિશે એક ખાસ […]
રસોડામાં રહેલી આ વસ્તુઓમાંથી ગાય-ભેંસના દૂધ કરતાં પણ હેલ્ધી દૂધ બનાવો એકવાર આ રીતે દૂધ બનાવશો તો દરરોજ બનાવવાનું શરુ કરશો
દરેક વ્યક્તિએ દૂધ પીવું જોઈએ, કારણ કે તે શારીરિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને દૂધનો સ્વાદ પસંદ નથી આવતો અને તે પીવાનું ટાળે છે. દૂધમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે જે શરીર સ્વાસ્થ્ય રાખવાનું કામ કરે છે. ઘણા લોકો સાદું દૂધ પીવાનું પસંદ નથી કરતા તો કેટલાક લોકો દૂધને […]
