દરેક વ્યકતિ પોતાની લાઈફસ્ટાઈલમાં ખુબ જ વ્યસ્ત હોય છે. જેના કારણે તેમને ક્યારેક ભૂખ લાગે તો તે બહારનું ભોજન કરતા હોય છે. તે ભોજન ના પચવાના કારણે પેટની સમસ્યા જેવી કે એસીડીટી થાય છે. જો આપણે કોઈ પણ આડો અવરો ખોરાક ખાઈ લેવાના કારણે આ બઘી સમસ્યા પરેશાન કરતી હોય છે. જો તમે બહારના ફાસ્ટ […]
સવારે નરણાકાઢે ગરમ પાણીમાં એક વસ્તુ નાખીને પી જાઓ આ પાંચ રોગોને દૂર કરશે આ દેશી વસ્તુ
વર્ષો જૂની ગરમ પાણી પીવાની પરંપરા ચાલી રહી છે. પહેલા ના જમાનામાં દરેક વ્યકતિ ગરમ પાણીનું સેવન કરતા હતા. માટે તેમનુ સ્વાસ્થ્ય સ્વસ્થ રહેતું હતું. અત્યારના સમયમાં મોટા ભાગે ઘણા લોકો હજુ પણ ગરમ પાણી પીવાની આદત બનાવી રાખી છે. જો દરરોજ સવારે ઉઠીને બ્રશ કર્યા વગર ગરમ પાણી પીવામાં આવે તો નાની મોટી અનેક […]
છાતીમાં જામેલા કફ, શરદી-ઉધરસ અને ગળાના દુખાવા દૂર કરવાનો રામબાણ ઈલાજ
જયારે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે શરદી ખાંસી અને ઉધરસ થવી એ સામાન્ય બાબત છે પરંતુ શરદી અને ખાંસીને કારણે કફની સમસ્યા થાય છે. બદલાતા વાતાવરણ કારણે ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. છાતી અને ગળામાં કફ જામી જામી જવાથી નાના બાળકો વધુ પરેશાન થઇ જાય છે. પરંતુ જો કફ વધુ થઇ ગયો […]
શરદી, ઉઘરસ અને તાવને દૂર કરવાની આયુર્વેદિક જડીબુટી સમાન છે આ વસ્તુ
તુલસી આપણા સ્વાસ્થ્ય માટે અમૃત થી ઓછી નથી. ઘણા લોકો તુલસીનો અનેક રીતે ઉપયોગ કરે છે. તુલસીનું સેવન કરીને શરદી, ખાંસી, સોજા, બળતરા, તણાવ જેવી અનેક બીમારીને દૂર કરી શકાય છે. દરેકના ઘરે તુલસીનો છોડ હોય જ છે. દરેક વ્યક્તિ પવિત્ર માનવામાં આવતી તુલસી ની પૂજા પણ કરે છે. તુલસી આયુર્વેદિક ઔષઘી જડીબુટી છે. જેને […]
પેટની દરેક સમસ્યામાંથી મળી જશે છુટકારો, ગેસ, અપચો, કબજિયાત, પેટનો દુખાવો જેવી દરેક સમસ્યા માટે છે રામબાણ ઉપાય
આજનું બેઠાડું જીવન અને આધુનિક કામકાજના કારણે શરીરમાં નાની મોટી સમસ્યાઓ જેવી જે અપચો કબજીયાત અને પેટમાં ગેસ થવાની સમસ્યાથી થાય છે. આ સમસ્યાઓ એવી છે કે તેનાથી શરીર ને થતાં નુકશાન વિશે તમને તરત જ ખ્યાલ આવતો નથી પરંતુ લાંબા સમયે આ સમસ્યાઓ બીજી મોટી બીમારીઓને આમંત્રણ આપે છે. જો તમને વારંવાર ગેસ થતો […]
દરરોજ આ એક ફળનું સેવન હદય, લીવર, લોહી શુદ્ધ કરવા ફાયદાકારક
આપણા સ્વાસ્થ્ય માટે પપૈયું ખુબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાના ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠું લાગે છે. પપૈયામાં ઘણા બઘા ઔષઘીય ગુનો મળી આવે છે. પપૈયાનું ઝાડ લાંબુ અને પાતળું હોય છે. પપૈયું નાર અને માંદા એમ બે જાતિનું બનેલ હોય છે. તે કફનાશક અને હૃદય માટે ખુબ જ લાભદાય ફળ માનવામાં આવે છે. આ […]
હરસ મસાના દુખાવાને કાયમી દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય
આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવું ખુબ જ જરૂરી છે. જે શરીરમાં પાણીની ઉણપ રહેતી હોય અને ફાયબરની કમી રહેતી હોય ત્યારે મસા થતા હોય છે. જયારે આપણું મળ જાદુ રહે છે ત્યારે મળ નીકળવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. જેના કારણે લોહી આવતું હોય છે. આ સમસ્યા ને હરસ તરીકે ઓળખવામાં આવે છે. હરસ […]
કાનના દુખાવામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય
આપણે બઘા આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે આપણે ઘણા બઘા પ્રયત્નો કરતા હોઈએ છીએ.અત્યારના સમયમાં આપણે આપણા કામ માં એટલા બઘા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ જેના કારણે આપણે ઘણી વખત કાન માંથી મેલ પણ કાઢવાનું ભૂલી જતા હોઈએ છીએ. કાનમાં મેલ જામી ગયો હોય તો આપણે ખોટી રીતે તેને દૂર કરતા હોઈએ. […]
કરી લો આ ઘરેલુ ઉપાય વર્ષો જુના ઘૂંટણના દુઃખાવાથી મળી જશે આરામ
ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો ગણવામાં આવે છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય છે જેને સાંધો કહેવામાં આવે છે. આજના સમયમાં ઘૂંટણના દુખાવાથી ઘણા લોકો પરેશાન છે. નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકો પરેશાન છે ઘૂંટણના દુખાવાને દૂર કરવા ઘણા લોકો જુદા જુદા પ્રયોગો કરતા હોય છે […]
નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિને વધારવા કરો આ ઉપાય
દરેક માતા પિતા તેમના બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ કાળજી લેતા હોય છે. ઘણા માતા પિતા તેમના બાળકની રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે યોગ્ય પૌષ્ટિક આહારનું સેવન કરાવતા હોય છે. જો બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમના શરીરમાં અનેક વાયરલ બીમારીના શિકાર પણ બની શકે છે. માટે નાના બાળકોમાં ઈમ્યુનિટી વઘારે હોવી ખુબ જ […]
