દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય છે કે તેમની ત્વચા સુંદર દેખાય. ચહેરા પર ખીલ હોવાના કારણે, ફોલ્લો રહેતી હોય, કરચલી હોય તો તેમની સુંદરતા બગડી જાય છે. માટે દરેક વ્યક્તિ ચોખી અને સ્પષ્ટ ત્વચા રહે તેનું ઈચ્છે છે. દરેક યુવાનો અને યુવતીઓ તેમની ત્વચાને સુંદર રાખવા માટે ઘણા ફ્રેશ વોશ, ક્રીમ વગરેનો ઉપયોગ કરતા હોય […]
શિયાળામાં દરરોજ સવારે ઉઠીને પીજાઓ આ હેલ્ધી ફળની હર્બલ ચા
દરેક વ્યક્તિને સવારે ઉઠીને તરત જ ચા પીવાની આદતથી ટેવાયેલા હોય છે. મોટાભાગના દરેક વ્યક્તિ બ્રશ કરીને તરતજ ચા પિતા હોય છે. પરંતુ આ ચા નું સેવન કરવાથી શરીરમાં પોષણ મળી શકતું નથી. તેમ છતાં પણ ઘણાની ટેવ હોય છે કે ચા તો પીવી જ જોઈએ. પરંતુ જો રોજ આ ચા પીવાની જગ્યાએ જો હેલ્ધી […]
દરરોજ રાત્રે સુતા પહેલા આ ત્રણ વસ્તુને પાણીમાં પલાળીને સવારે ખાઈ લો
જો દરેક વ્યક્તિ આ ત્રણ વસ્તુને રાત્રે પલાળીને સવારે ખાઈ લે છે તેમનુ શરીર ખુબ જ મજબૂત થઈ જાય છે. એટલે કે આ વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરના મોટાભાગના રોગથી મુકત થઈ જાય છે. આ ત્રણ વસ્તુમાંથી વિટામિન-સી, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-બી6, ફોસ્ફરસ. પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિટ, વિટામિન-એ, વિટામિન-ઈ, ફાયબર, ઝીંક જેવા તત્વો પુષ્કર પ્રમાણમાં મળી […]
રાત્રે સુતા પહેલા એક કપ પીવો કેમોમિલે હર્બલ ચા પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવશે
શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય અને સારી ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘ પુરી લેવામાં આવે તો આપણે ઘણી બીમારીમાંથી બચી શકાય છે. ઊંઘ સારી લેવાથી મગજ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત ઈમ્યુનિટી પણ સ્ટ્રોંગ રહે છે. સારી ઊંઘ માટે દરેક વ્યક્તિએ 7 કલાક ની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણા લોકોને […]
બધી જ બીમારીઓને સો ફુટ દૂર રાખવા માટે આ 10 નિયમોને જીવનભર ગાંઠ બાંધીને પાલન કરો
કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું શરીર સ્વસ્થ રહે એ ખુબજ છે. જો આપણું શરીર શારીરિક અને માનસિક રીતે એકદમ સ્વસ્થ હોય તો આપણે દિવસ દરમ્યાન કામ પણ સારી રીતે કરી શકીએ છીએ. પરંતુ અત્યારના સમયમાં ખરાબ ખોટી જીવન શૈલી અને સ્ટાઇલના કારણે લોકો નાની મોટી બીમારી સાથે ગંભીર બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, જેવા રોગો […]
શરીરમાં થઈ રહેલ આયર્નની ઉણપ દૂર કરવા માટે દરરોજ આ ત્રણ વસ્તુનું સેવન કરો
આરોગ્ય નિષ્ણતો સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય પોષણ યુક્ત આહારનું સેવન કરવાનું કહેતા હોય છે. સૌથી વધારે આપણા સ્વાસ્થ્ય ને આયર્ન ની ખુબ જ વધારે પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. આયર્નની ઉણપના કારણે હિમોગ્લોબીની ઉણપ થઈ જતી હોય છે. જેના કારણે શરીરમાં થાક, નબળાઈ જેવી અનેક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા થઈ શકે છે. માટે આપણે […]
દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી નાખીને પી જાઓ પેટની ચરબીને ઘટાડી વજન ઘટાડશે
મુખવાસમાં વપરાતી વરિયાળીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીને ભોજન માં નાખવામાં આવે તો તેનો સ્વાદ વઘારી શકાય છે. આ ઉપરાંત વરિયાળીનું સેવન કરવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. વરિયાળી માઉથ ફ્રેશનર ના જેમ કામ કરે છે. વરિયાળીને ચાવી ચાવી ને ખાવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર કરે છે. વરિયાળી ઔષધીય […]
કામ વગરના લાગતા આ બીજ છે દવા કરતાં વધુ ગુણકારી, લોહી પાતળું, હદય રોગ, કોલેસ્ટ્રોલ અને બીપી માટે છે ફાયદાકારક
આંબલી વિષે બધા લોકો જાણતા જ હશે. આંબલી સ્વાદમાં થોડીક મીઠી અને ખાટી હોય છે. આંબલી નો ઉપયોગ ખાસ કરીને વ્યંજનો ને બનાવવા થાય છે. જો આંબલી નાખવામાં ન આવે તો વ્યંજનનો સ્વાદ અધૂરો ગણાય છે. ગુહિણીઓ આંબલી ની ચટણી બનાવવાનું વધુ પસંદ કરે છે કારણકે તે ખાવામાં પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે. તમને જણાવી […]
જીવો ત્યાં સુધી દવાખાને નહિ જવું પડે, આ વસ્તુ છે શક્તિનો ખજાનો, લોહી શુદ્ધ, કબજિયાતથી જીવનભર છુટકારો
જો તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરો છો અને તમારા સારા સ્વસ્થ માટે કોઈ નાસ્તો શોધી રહ્યા છો તો તમે સુકામેવાનું સેવન કરી શકો છો. બધા લોકો જાણે છે કે સુકામેવામા પોષક તત્વો ભરપુર માત્રામાં રહેલા છે જે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. સુકામેવામાં બદામ, સોપારી, મગજતરીના બીજ, કાજુ વગેરેનો સમાવેશ થાય છે. […]
મેથીમાં આ ત્રણ વસ્તુ વાળને મજબૂત અને કાળા બનાવશે
આજકાલ વાળ સંબંધી સમસ્યા થી નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને પરેશાન કરતી હોય છે. અત્યારે ખાસ કરીને નાની ઉંમરમાં જ ઘણા લોકોને વાળ ખરવાનું શરુ થઈ જાય છે જેના કારણે માથામાં ટાલ પણ પડી જતી હોય છે. જો તમારા વાળ ખુબ જ ઝડપથી ખરતા હોય અને વાળ કાળા, મજબૂત બનાવવા હોય તો તેના માટે […]
