આપણે બઘા જાણીએ છીએ કે સૂર્યના કિરણો માંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન મળી આવે છે. આપણા શરીર માટે વિટામિન-ડી હોવું જરૂરી છે. વિટામિન ડી આપણા હાડકાને મજબૂત બનાવે છે. આપણે દરરોજ 20-25 મિનિટ સવારના તડકામાં ઉભા રહીને વિટામિન ડી લેવું જ જોઈએ. આપણે બઘા જાણીએ છીએ કે સૂર્યના કિરણો માંથી વિટામિન-ડી મળી આવે છે. પણ સૂર્યના […]
પાચનતંત્ર ને મજબૂત કરવા માટેની ટિપ્સ
આપણે બઘા લોકો નાનપણથી સંભાળીએ છીએ કે અપને સ્વાથ્ય, હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણા શરીરની પાચનક્રિયા સારી હોવી ખુબ જ જરૂરી છે. આપને બધા સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે સારો ખોરાક લઈએ છીએ. પરંતુ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીને રહે છે. પોષક તત્વો યોગ્ય રીતે શોષી ના શકે એટલે પાચનતંત્ર પર તેની અસર […]
ફક્ત 7 દિવસમાં જ ચહેરાની નિખાર પાછી લાવવા અપનાવી લો આ ટિપ્સ
દરેક વ્યક્તિ ચહેરાને સુંદર બનાવવાની ઈચ્છા રાખે છે. તમે પણ તમારા ચહેરાની ત્વચા ને સોફટ સ્કિન બનાવવા માંગતા હોય તો અમે તમારા માટે આ આર્ટિકલમાં 5 ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમારા ચહેરા પર લાવશે નિખાર. તો ચાલો જાણીએ તેના ઘરેલું ઉપચાર વિશે. લીંબુ : ચહેરાને સુંદર કરવામાં લીંબુ ખુબ જ ઉપયોગી ભૂમિકા ભજવે […]
સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા દૂઘ માં આ એક વસ્તુ નાખીને સેવન કરી લો
આજે અમે તમને આ આર્ટિકલમાં દૂધમાં એક એવી વસ્તુ ઉમેરીને સેવન કરવાનું છે જેના થી સ્વાસ્થ્ય ને અનેક લાભ થશે. મોટાભાગે દરેક ના ઘરે તે વસ્તુ હોય છે. જે ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહી શકશો. દૂધ માં જે વસ્તુનાખીને સેવન કરવાની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ તુલસી છે. તુલસી આયુર્વેદનો ખજાનો છે. તુલસી અમૃત […]
રાત્રે જમ્યા પછી પી જાઓ આ એક પીણુ પેટ ની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.
આજે અમે તમને એક એવા પીણાં વિશે વાત કરીશું એનું સેવન તમે રાત્રે જમ્યા પછી એનું સેવન કરવામાં આવે તો શરીરને અનેક ફાયદા થઈ શકે છે. દરરોજ સેવન કરવાથી પાચન ક્રિયા માં સુધારો થાય છે. આપણે એ પીણાં ની વાત કરવાના છીએ તે પીણાંનું નામ છે એલચી નું પીણું. આ પીણાંનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય […]
શરદી, ઉઘરસ, ગળામાં જામેલ કફ જેવી અનેક સમસ્યામાં ખુબ જ ફાયદાકારક છે.
કાળા મરી છે એક રસોડા નું ઔષધ છે જે હંમેશા તમારા રસોડામાં હોય છે એમ જો કાળા મરી સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે પીવામાં આવે તો તે આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ લાવી શકે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવેલુ છે કે કાળા મરીનું સેવન સવારે ગરમ પાણી સાથે કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. […]
કેલ્શિયમ થી ભરપૂર આ એક વસ્તુને રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી વાત, કફ અને પિત્ત જેવા અનેક માં ફાયદાકારક છે.
સિંધવ મીઠું સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનીજ છે. ખનિજ શાસ્ત્રમાં આને હેલાઇટ કહે છે અને આપણી કાઠીયાવાડી ભાષામાં સિંધાલૂણ મીઠું કહે છે. સિંધાલું મીઠું ડાર્ક બલ્યુ, લાલ રંગ, આછો નારંગી અથવા આછો ગુલાબી પડતા રંગનું હોય છે સિંધાલું મીઠું ઘણું ગુણકારી માનવામાં આવે છે. સિંઘાલું નમકને આહાર માં સમાવેશ કરવો જોઈએ. સિંધાલું મીઠામાં […]
તમે પણ ચહેરાની નેચરલી ગ્લો લાવવા ઈચ્છતા હોય તો કરી લો આ દેશી નુસખા
આજે અમે તમને આ આર્ટિકલમાં ચહેરાનો ગ્લો કેવી રીતે વઘારવો તેના વિશે કેટલાક ઘરેલું દેશી ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી તમે તમારી ખોવાઈ ગયેલ ચહેરાની ચમક ને પાછી મેળવી શકશો. દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. શિયાળો, ઉનાળો કે પછી ચોમાસુ હોય દરેક ઋતુમાં ચહેરાની માવજત કરવી જોઈએ. તમે બઘા જાણતા જ હશો […]
તમે પણ પેટની ચરબીથી પરેશાન છો, અપનાવી લો આ સુપર ટિપ્સ
વઘતું વજન દરેક વ્યક્તિની સમસ્યા વઘારી શકે છે. શરીરમાં વઘારે ચરબીના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે તમે અસ્વસ્થ દેખાવા લાગો છો. પેટની ચરબી વઘારે બહાર આવવાથી તમને કામ કરવામાં તકલીફ પડતી હોય છે. પેટ બહાર આવવાના કારણે નીચે વાંકુ વરવામાં પણ તકલીફ પડતી હોય છે ચાલવામાં દોડવામાં માં પણ તકલીફનો […]
માનસિક સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા કરીલો આ યોગ
આજે અમે તમને આર્ટિકલમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને દૂર કરી દેશે તેવા યોગ વિશે વાત કરીશું. આજકાલ દરેક લોકો વધારે કામના પ્રેશર, અનિયમિત જીવનશૈલીના કારણે માનસિક બીમારીના શિકાર થતા હોય છે. આજકાલ માનસિક બીમારી નાની ઉંમરના લોકોમાં વઘારે થતી જોવા મળે છે. કારણકે તેમને ઓફિસનું કામ નું ટેન્સનના કારણે ડિપ્રેશનના શિકાર થાય છે. જેના કારણે શારીરિક […]
