Posted inHeath

રાત્રે ભોજન કર્યા પછીની 60 મિનિટમાં માત્ર 5 થી 10 મિનિટ કરો આ કામ વારંવાર વધી જતું બ્લડ સુગર લેવલ ક્યારેય વધશે નહીં

રાત્રે જમ્યા પછી માત્ર 5 મિનિટ પણ ચાલવાથી ડાયાબિટીસની બીમારીને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આ દાવો યુનિવર્સિટી ઓફ લિમેરિકના વૈજ્ઞાનિકોએ કર્યો છે. એક નવા અભ્યાસના આધારે, સંશોધકોએ દાવો કર્યો છે કે રાત્રે જમ્યા પછી થોડું ચાલવાથી બ્લડ સુગર લેવલ ઓછું રાખવામાં મદદ મળી શકે છે. આ સંશોધકોના મતે, રાત્રિભોજન પછી 15 મિનિટ ચાલવું સ્વાસ્થ્ય […]

Posted inFitness

દરરોજ સવારે કરો આ પાંચ કામ માત્ર એક મહિનામાં પાંચથી દસ કિલો વજન ઘટી જશે એક મહિનામાં જ સટાસટ વજન ઘટી જશે

વજન ઘટાડવા માટે લોકો દ્વારા વિવિધ પ્રયાસો અપનાવવામાં આવે છે જેથી કરીને તેઓ પોતાનું વજન ઓછું કરી શકે અને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે. ઘણા સંશોધનોએ પુષ્ટિ કરી છે કે સ્થૂળતા ટાઇપ 2 ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારે છે. આ જ કારણ છે કે લોકો સ્થૂળતા ઘટાડવા માટે શક્ય તમામ પ્રયાસ […]

Posted inHeath

વજન વઘારવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા હોય અને વજન વધતું ના હોય તો દૂઘ માં આ વસ્તુ મિક્સ કરી એક મહિનો પીવાનું શરુ કરી દો

વજન ઓછું હોય અને વજન વધારવું હોય તેવા લોકોની સંખ્યા પણ ઘણી વધુ હોય છે. વજન વધારવા માટે ઘણા લોકો ખુબ જ વધુ પ્રમાણમાં ખાતા હોય છે, પરંતુ તેમ છતાં પણ એમનું વજન વધતું હોતું નથી. આ માટે ઘણા લોકો જિમ માં જઈને વધુ કસરત એવું કરતા હોય છે. ઘણા લોકો જિમ માં વજન ઓછું […]

Posted inHeath

ઘુંટણમાં ખુબ જ અસહ્ય દુખાવો થાય છે તો આ ત્રણ વસ્તુ મિક્સ કરીને ઘુંટણ માં લગાવી રહેવા દો આજીવન ઘુંટણ માં થતા દુખાવા માંથી કાયમી છુટકાળો અપાવશે

આજે ઘુંટણના દુખાવા માં રાહત આપવામાં માટેના ઘરેલુ ઉપાય જણાવીશું. ઘુંટણના દુખાવાથી આજના સમયમાં મોટાભાગના લોકો ખુબ જ પરેશાન માં રહેતા હોય છે, કારણકે ઘુંટણમાં દુખાવા થવાથી ઉઠવા બેસવા અને ચાલવામાં પણ ઘણી તકલીફ થતી હોય છે. આ માટે ઘુંટણમાં થતા દુખાવા ઝડપથી રાહત મેળવવી ખુબ જ આવશ્યક છે. નાની ઉંમરે જ આજે તો લોકો […]

Posted inHeath

હૂંફાળા પાણીમાં આ ત્રણ વસ્તુ મિક્સ કરીને પી જાઓ પેટ અને આંતરડાનો આંતરડાનો વર્ષો જૂનો બઘો જ કચરો સાફ કરી કબજિયાત થી કાયમી છુટકાળો અપાવશે

આજના આધુનિક યુગમાં દિવસે ને દિવસે જેટલી ટેક્નોલોજી વધે છે તેવી જ રીતે બીમારીઓ પણ વધતી જાય છે, આજે વ્યક્તિ નાની ઉંમરથી જ ઘણી મોટી મોટી બીમારીના શિકાર બનતા હોય છે, તેવામાં લાંબા સમયે તેની ખુબ જ વિપરીત અસરો પણ જોવા મળતી હોય છે. વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બહારના વધુ પડતા તળેલા અને […]

Posted inHeath

7 દિવસમાં 2 વાર આ વસ્તુ ખાવાથી મગજ કોમ્પ્યુટર જેવું બની જશે હાડકા મજબૂત બનાવી દરેક પ્રકારના દુખાવા અને કમજોરી દૂર કરી દેશે

સોયાબીન પ્રોટીનનો શ્રેષ્ટ સ્ત્રોત છે જેમાં અનેક રોગો અને ઈન્ફેક્શનનો ઈલાજ છુપાયેલો છે. ખનિજો ઉપરાંત, સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન એ પણ ભરપૂર છે. તેથી સામાન્ય લોકોથી લઈને જીમ સુધીના લોકો પણ પ્રોટીનની માત્રા માટે સોયાબીનને પ્રાધાન્ય આપે છે. સોયાબીનને લોકો અલગ અલગ રીતે ખાય છે. સોયાબીન નાસ્તા તરીકે પણ ખૂબ આરોગ્યપ્રદ છે. સોયાબીનમાં […]

Posted inFitness

કેલ્શિયમથી ભરપૂર દરરોજ એક મુઠ્ઠી ખાઈ લો આ ડ્રાય ફ્રુટ્સ સાંધામાં થતો અસહ્ય દુખાવો અને હાડકાનો કડકડ અવાજ ગાયબ થઇ જશે

ડ્રાય ફ્રુટ્સ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મખાનાને ગરમ કર્યા વિના ખાઈ શકાય છે અથવા તેને શેકીને પણ ખાઈ શકાય છે.આયુર્વેદ અનુસાર, મખાનામાં એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે. તે કેલ્શિયમથી ભરપૂર છે અને સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. પાચન સુધારે: મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે તમામ ઉંમરના લોકોમાં સરળતાથી […]

Posted inHeath

હાર્ટ અટેક આવતા પહેલા દેખાય આ સંકેત તો અવગણ્યા વગર થઈ જાઓ સાવઘાન આ સંકેત દેખાય તો આ આટલું કરવાની સાથે આ વસ્તુને ખાવાનું રાખો હાર્ટ અટેક નું જોખમ ઘટી જશે

આપણા શરીરની સૌથી મોટી બીમારી હૃદયને લગતી હોય છે. કારણકે જયારે હૃદય કમજોર પડી જાય અને એ ઘબકવાનું બંધ કરી દેતો વ્યક્તિનું તે જ સમયે મુત્યુ પામે છે, આજના સમયમાં લાખો લોકો હાર્ટ અટેક આવવાના કારણે મુત્યુ પામ્યા છે. હાર્ટ અટેક આવતા પહેલા આ સંકેતો જોવા મળતા હોય છે. જેના વિષે ઘણા લોકો જાણતા હોતા […]

Posted inBeauty

દરરોજ આ ચાર થી પાંચ ટુકડાનું સેવન તમારા ભૂરા વાળને પણ બનાવી દેશે એકદમ કાળા મજબૂત અને લાંબા દવાઓ મોંઘા કેમિકલ કે મહેંદી લગાવવાની જરૂર નહીં પડ

મિત્રો આજે નાની ઉંમરના લોકો પણ સફેદ વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને સફેદ વાળ કાળા કરવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવી રહ્યા હોય છે. પરંતુ કોઈ ફેર પડતો નથી. તો આજે અમે તમને એક એવા સરળ ઉપાય વિશે જણાવશું. જેને તમે ઘરે જ બનાવીને દરરોજ ખાઈ શકો છો અને તેનાથી તમારા વાળ પણ કાળા […]

Posted inHeath

રાતે સુવાના સમયે મોં માં રસોડામાં રહેલ આ એક વસ્તુ મૂકીને સુઈ જાઓ માથાની ચોટીથી લઈ પગની પાણી સુઘીના બઘા જ રોગોને મટાડશે

આપણા રસોડામાં એવા ઘણા મસાલા મળી આવે છે જેમાં ઘણા બધા ઔષધીય ગુણ મળી આવે છે. તે ઔષધીય વસ્તુ ઈલાયચી છે. જેનો ઉપયોગ ચા માં મસાલા તરીકે કરવામાં આવે છે, ઇલાયચીને ચા માં નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે. ઈલાયચીને ઘણી બધી વાનગીઓ બનાવતી વખતે નાખવામાં આવે છે. ઈલાયચી દરેક વ્યક્તિના ઘરે ખુબ જ આસાનીથી […]