Posted inHeath

આ ત્રણ રસ પીવાથી થાય છે ગજબના ફાયદા એકવાર જાણી લેશો તો ગેરેન્ટી સાથે પીવાનું શરુ કરી દેશો

લીમડો, કારેલા અને જાંબુના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. અત્યારના દિવસોમાં લીમડો, કારેલા અને જાંબુના રસનું સેવન ખૂબ જ ટ્રેન્ડમાં છે. હવે તો ડોકટરો પણ તેના સેવનની ભલામણ કરે છે. તે ફાયટોન્યુટ્રિઅન્ટ્સ, ડાયેટરી ફાઇબર અને અન્ય ઘણા વિટામિન્સ અને મિનરલ્સ તેમજ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે તેને એકદમ સ્વસ્થ બનાવે છે. લોકો બજારમાં મળતા લીમડો, કારેલા અને […]

Posted inHeath

ઘાઘર, ખંજવાળ, ખરજવું જેવા ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવા અપનાવો આ એક દેશી ઉપાય

આજના આધુનિક યુગમાં વાતવરણમાં થતો બદલાવ, પાણીમાં થતો બદલાવ, આહારમાં ફેરફાર થવાના કારણે સ્કિન ને લગતી સમસ્યા થવા લાગે છે. સ્કિનની તકલીફ થવાના કારણે અસરગસ્ત જગ્યા પર અસહ્ય ખંજવાળ આવતી હોય છે. સ્કિનની તકલીફમાં ખંજવાળ, ખરજવું, ઘાઘર જેવા ચામડીના રોગો થઈ શકે છે. ચામડીના રોગો ચેપ લાગવાથી શરીરના અન્ય ભાગમાં પણ થઈ શકે છે. ચામડીનો […]

Posted inHeath

વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન થી ભરપૂર બારેમાસ મળી આવતા આ ફળનું સેવન કરો જીવશો ત્યાં સુઘી દવાખાનનું પગથિયું ચડવા નહીં દે

દરેક સીઝનમાં એવા કેટલાક ફળ મળી આવે છે જેને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ઘણા એવા ફળ પણ મળી આવે છે જે બારેમાસ મળી આવતા હોય છે. તેમાંથી એક ફળ વિષે આજે અમે તમને જણાવીશું. શરીર સ્વસ્થને સ્વસ્થ અને બીમારી માંથી બહાર નીકળવા માટે ડોક્ટર પણ આ ફળ ખાવાની સલાહ પહેલા આપતા હોય […]

Posted inHeath

વધતા કોલેસ્ટ્રોલને કુદરતી રીતે નિયંત્રિત કરવા માટે આ ટિપ્સ અનુસરી હાર્ટ એટેક, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ ઓછું કરો

આપણી ખરાબ દિનચર્યા, ખોટો આહાર અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે કોલેસ્ટ્રોલ વધે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. સારું કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જયારે ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. આ માટે વધતા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ઘણીવાર વધતા કોલેસ્ટ્રોલને શોધી શકાતું નથી. બ્લડ ટેસ્ટથી ખબર પડે છે કે […]

Posted inHeath

અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતી વખતે પીવો આ પાણી ક્યારેય ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નહીં પડે

આધુનિક સમયમાં સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર, દૈનિક કસરત અને પૂરતી ઊંઘ જરૂરી છે. પૂરતી ઊંઘ ન મળવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી પૂરતી ઊંઘ લેવાથી અનિદ્રાનું જોખમ વધી જાય છે, જેને અંગ્રેજીમાં ઇન્સોમ્નિયા કહે છે. નિષ્ણાંતોના મતે અનિદ્રાની સમસ્યા ખરાબ દિનચર્યા, ખોટું ખાવાનું અને તણાવને કારણે થાય […]

Posted inHeath

માથાના દુખાવાની એક ગોળી ખાઘા વગર તાત્કાલિક રાહત મેળવવા અપનાવી લો આ દેશી ઘરેલુ ઉપાય 10 મિનિટ માં જ દુખાવો ગાયબ થઈ જશે

આજની વ્યસ્ત જીવન શૈલીમાં ઘણા લોકો ઘણી બધી તકલીફથી પીડાઈ રહ્યા છે, વ્યક્તિનું જીવન હાલમાં નાની મોટી બીમારીઓથી ઘેરાયેલું છે. તેવામાં પ્રદુષિત વાતાવરણ, ઋતુમાં થતા ફેરફાર અને અનિયમિત ખાવાની ખરાબ ટેવના કારણે વ્યક્તિનું શરીર કમજોર પડી જાય છે. શરીરમાં કમજોરી આવવાના કારણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી અને કામ પૂરું ના થવાના કારણે […]

Posted inHeath

વરસાદની મોસમમાં ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ નહીંતર બીમાર પડતા વાર નહીં લાગે ચોમાસાની મજા માંદગીમાં ન ફેરવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો

આપણે જાણીએ છીએ કે વરસાદની મોસમમાં બીમાર થવાનું જોખમ વધારે છે. આ સિઝનમાં ઘણા બધા લોકો વરસાદ અને ભેજને કારણે લોકો ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બની શકે છે. વરસાદની મોસમમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને આપણે વધુ બીમાર પડીએ છીએ. આ ઋતુમાં ગળામાં દુખાવો, ખૂબ તાવ, નાક વહેવું, છીંક આવવી, શ્વસન […]

Posted inHeath

દરરોજ સવારે બ્રશ કર્યા પહેલા આ એક ડ્રિન્ક પી જાઓ શરીરનો વર્ષો જૂનો બધો જ કચરો સાફ કરી નાખશે માથાના વાળથી પગ સુધીના બધા જ રોગોમાં ફાયદાકારક

શરીરના દરેક અંગોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, આ માટે આપણે રોજે પાણી પીતા હોઈએ છે. પાણી અવાર નવાર દિવસમાં 8-10 ગ્લાસ પીવું જોઈએ, જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પાણી દરેક વ્યક્તિ આખો દિવસ પીતા જ હોય છે, પરંતુ પાણી પીવાનો સૌથી વધુ ફાયદો મેળવવા માટે સવારે ઉઠીને બ્રશ કર્યા […]

Posted inHeath

દરરોજ એક મુઠી ખાઈ લો આ વસ્તુ સાંઘાના દુખાવા, હૃદય રોગ, શારીરિક કમજોરી, કેલ્શિયમની ઉણપ દૂર થશે

આજના સમયમાં મોટાભાગના લોકો અવાર નવાર ઘણી બીમારીના શિકાર હોય છે. આ માટે આજે અમે તમને એક એવી વસ્તુઓ વિષે જણાવીશું જે શરીરમાં થતી નાની મોટી બીમારીમાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ વસ્તુ બજારમાં ખુબ જ આસાનીથી મળી રહેશે જેનું નિયમિત એક મુઠી સેવન કરવાથી સ્વાસ્થ્ય ને લગતી ઘણી બધી બીમારી થી છુટકાળો અપાવશે. […]

Posted inYoga

થોડું ચાલીને હાલત ચાલતા શ્વાસ ચડી જવાની સમસ્યાથી પીડાઓ છો તો દરરોજ સવારે 10-15 મિનિટ ગાર્ડનમાં જઈને કરી લો આ પ્રણાયામ

આજના આધુનિક જીવન શૈલી અને અનિયમિત ખાવાની ટેવોના કારણે વ્યક્તિને કોઈના કોઈ બીમારીથી પીડાતો હોય છે. આજે વ્યક્તિ પોતના સ્વાસ્થ્ય પર પૂરતું ઘ્યાન આપવાની જગ્યાએ તે પોતાના કામ ને સૌથી વધુ મહત્વ આપે છે. આવી પરિસ્થતિમાં વ્યક્તિ નાની ઉંમરે ઘણા રોગોના શિકાર બનતા હોય છે. એવી જ એક સમસ્યા આજના સમયમાં ઘણા બધા લોકોમાં જોવા […]