આજકાલ મોટા ભાગના લોકો ખાવાની ખોટી આદતો અને બગડેલી જીવનશૈલીને કારણે વિટામિન ડીની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છે. આપણા દેશમાં સૌથી વધુ તડકો પડવા છતાં આપણા દેશના લોકો વિટામિન ડીની ઉણપ થી પીડાઈ રહ્યા છે. હાડકાં, સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે અનેક બીમારીઓ થાય છે. […]
ઘડપણમાં પણ ફિટ અને ફાઈન દેખાવા માટે આ 5 હેલ્થ ટિપ્સ ફોલો કરો કોઈ દિવસ દવાખાનાનું પગથિયું ચઢવાનો વારો નહીં આવે
ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીની આદતો લાંબા સમયે એવી બીમારીઓનું કારણ બની જાય છે, કે જેના ઈલાજ માટે ડોક્ટરો અને દવાઓ પાછળ ઘણા પૈસા ખર્ચવા પડે છે. ઘણા બધા રોગો એવા હોય છે કે જે પૈસા ખર્ચ્યા પછી પણ સંપૂર્ણ રીતે મટી શકતા નથી, અને તેમને ફક્ત નિયંત્રણમાં રાખી શકાય છે, જેમ કે ડાયાબિટીસ, […]
આ એક પીણું પીવાનું શરુ કરી દો શરીરને ઠંડક આપવાની સાથે આખું વર્ષ શરીરને હાઈડ્રેટ રાખશે
ઉનાળામાં આપણા શરીરને ઠંડક અને એનર્જી મળી રહે તેવા ખોરાક ખાવા જોઈએ, ઉનાળામાં ગરમીથી બચવા માટે અનેક પ્રકારના ઠંડા પીણાં પિતા હોઈએ છીએ, ઉનાળામાં આપણા શરીરને ઠંડક આપે તેવા પીણાં પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ઉનાળાની ગરમીમાં કાકડીનું પાણી સૌથી સારું માનવામાં આવે છે, કાકડીનું પાણી આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે, શરીરમાં […]
વર્ષોથી ડાયાબિટીસની બીમારી હોય તો ચોમાસામાં આ શાકભાજી ખાવાનું ભૂલતા નહીં આ શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે નહીં
આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં સુગરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આ એક એવો રોગ છે જે લાંબા સમય સુધી તમારી સાથે છે. પરંતુ તંદુરસ્ત જીવનશૈલી, સ્વસ્થ આહાર, કસરત અને તણાવથી દૂર રહીને આ રોગને નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસના રોગમાં જો શુગરને નિયંત્રણમાં રાખવામાં ન આવે તો તે […]
તમારા વધતા વજન પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે એકવાર આ કારણો જરૂરથી જાણી લો
આજના સમયની સૌથી મોટી સમસ્યા છે વજન. ઘણા લોકોનું વજન વધતું જાય છે, લોકોનું વજન બધા પ્રયત્નો કરવા છતાં પણ વધતું નથી. માણસનું વજન વધવાથી શરીર આળસુ બની જાય છે. વજન વધે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે અને કપડાં પહેરવામાં પણ તકલીફ પડે છે. શરીરની મોટાભાગની ચરબી કમર અને પેટની આસપાસ જમા થાય છે. […]
દરરોજ એક કે બે ટુકડા ખાઈ લો માથાની ચોટીથી લઈ પગના તળિયા સુધીની બધી જ બીમારીમાં આ એક ટુકડો રામબાણ સાબિત થશે
સૂકા નારિયેળનો ઉપયોગ આપણે અનેક રીતે કરતા હોઈએ છીએ. સૂકું નારિયેળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. સૂકા નારિયેળમાં ઘણા બધા પોષક મળી આવે છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. સૂકા નારિયેળમાં વિટામિન, ખનીજ તત્વો, કાર્બોહાઇડ્રેટ, ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન-એ, એમિનો એસિડ જેવા પોષક તત્વો મળી આવે […]
આ છાલ નો ઉકાળો શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે આ છાલ વાત, પિત્ત અને કફ માટે રામબાણ છે
આપણે જાણીએ છીએ કે ઉનાળાના મહિનાઓમાં પાચન સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળે છે. આ સિઝનમાં તળેલું, શેકેલું અને મસાલેદાર ખોરાક સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. આયુર્વેદ અનુસાર ઉનાળાનો મહિનો પિત્તનો મહિનો છે. પિત્ત રસ પેટમાંથી આવતા ખોરાકની એસિડિક અસરને ઘટાડે છે. ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સના શોષણમાં મદદ કરે છે. આયુર્વેદ નિષ્ણાતો અનુસાર, શરીરમાં વાત અને પિત્તનું […]
નાસ્તામાં ખાઈ લો આ બીજ બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે, આ બીજ ખાવાથી હાડકાં પણ મજબૂત રહેશે
આજની ભાગદોડભરી જિંદગીમાં અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં બીમારી આવી કે રોગો થવા એ સામાન્ય બાબત થઇ ગઈ છે. કોઈ પણ વ્યક્તિને બીમાર થવું પસંદ હોતું નથી. બીમારીઓના પણ ઘણા પ્રકારની હોય છે. કેટલીક બીમારીઓ થોડાજ દિવસોમાં સારવાર કરવાથી મટી જાય છે તો કેટલીક બીમારીઓ જીવો ત્યાં સુધી તમારો સાથ છોડતી નથી. તો એક […]
આ બારમાસીના ફૂલ ને આખી રાત પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ચાવી ને ખાઈ લો, શરીરમાં ઈન્સ્યુલીન વધારીને ડાયાબિટીસને કંટ્રોલમાં લાવી દેશે
આજના આધુનિક યુગમાં ડાયાબિટીસનો રોગ થવો એ ખુબ જ સામાન્ય બની ગયો છે, ડાયાબિટીસ રોગ લોહીમાં સુગર વધવાના કારણે ડાયાબિટીસ વધી જાય છે, પરિણામે ડાયાબિટીસને ને કંટ્રોલમાં લાવવા માટે ઈન્શ્યુલીનનું ઈન્જેક્શન લેવું પડતું હોય છે. ડાયાબિટીસ નો રોગ 50-60 વર્ષ પછી થતો હતો પરંતુ અત્યારની ખાવાની ખરાબ ટેવના કારણે ડાયાબિટીસ રોગના શિકાર નાની ઉંમરના લોકો […]
શરીરમાં યુરિક એસિડ વધી ગયું હોય અને સંધિવાનો દુખાવો થાય છે તો આ એક ફળનો રસ પી લો સંધિવાનો દુખાવો ગાયબ થઈ જશે
આજના સમયમાં ઘણા લોકો સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણનો દુખાવો વગેરે જેવી સમસયાઓથી પીડાઈ રહ્યા હોય છે. જો પગના અંગૂઠા, ઘૂંટણ અને એડીમાં સખત દુખાવો થતો હોય તો સમજવું કે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું છે. જ્યારે યુરિક એસિડ આપણા હાથ અને પગના સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં એકઠું થાય છે ત્યારે તેને સંધિવા કહેવાય છે. […]
