આજે અમે તમને કમરના દુખાવામાં રાહત મેળવી શકાય તેવા કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી કમરના દુખાવામાં ઝડપથી રાહત મેળવી શકાશે. અત્યારના આધુનિક સમયમાં શરીરના દુખવા થવાની સમસ્યા વધુ જોવા મળે છે. જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ આ સમસ્યા વધતી જ જોવા મળી રહી છે. નાના મોટા દરેક વ્યતિ દુખાવાની […]
વજન ઉતારવા 99% લોકોએ આ ઉપાય કર્યો નથી તો આ ફળની ચા પીવાની ચાલુ કરો
ચા એક એવું પીણું છે જે દરેક લોકો સવારે ઉઠીને પીવે છે. ભોટાભાગના દરેક લોકોને સવારે ઉઠીને બ્રશ કરી અને નાહીને તરતજ ચા પીવા જોવા છે. ચા પીવાથી શરીરમાં કોઈ ફાયદો થતો નથી પરંતુ તેનાથી શરીરમાં નુકશાન થાય છે. દરેક લોકો આ જાણતા હોવા છતાં કોઈ ચા પીવાનું છોડતું નથી. ચાની જગ્યાએ કોઈ ફળનું સેવન […]
દરરોજ વહેલી સવારે 10 મિનિટ કરી લ્યો આ યોગ માનસિક તણાવ, ચિંતા, ટેંશન, હતાશા નિરાશા વગેરેને કરી દેશે દૂર
દરેક વ્યકતિની જીવન જીવવાની જીવન શૈલી અલગ અલગ હોય છે. હાલમાં દરેક વ્યકતિ પોતાના અલગ અલગ કામમાં ખુબ જ વ્યસ્ત હોય છે. તેવામાં ઘણી વખત તેમને ઘણી પરેશાનીઓ આવતી હોય છે. ખાસ કરીને ઘણા લોકો ઓફિસનનું કામ, ઘરનું કામ, વ્યવહારિક કામ જેવા અનેક કામ કરતા હોય છે. પરંતુ તેવામાં ઘણા લોકો ઓફિસના કામમાં વધારે પડતા […]
વધેલું વજન થોડા જ મહિનામાં છુમંતર થઇ જશે, જાણો સૌથી સરળ અને અસરકારક ઘરેલું ઉપચાર
વજનમાં વધારો થવો એ ઝડપથી વધી રહેલી ગંભીર સમસ્યાઓમાંની એક છે. એક સર્વે મુજબ ભારતમાં 40 ટકાથી વધુ લોકો મોટાપાનો શિકાર બનેલા છે. વજન વધવાથી ના માત્ર શરીરનો દેખાવ જ બગડે છે પરંતુ તેની સાથે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે. વજન વધવાના કારણે ડાયાબિટીસ, હૃદય રોગ જેવી ગંભીર […]
દવા વગર ડાયાબિટીસને કંટ્રોલમાં લાવવા માટેના સરળ આયુર્વેદિક ઘરેલુ ઉપાય
અત્યારના સમયમાં ઘણા લોકો ચરબી યુક્ત ખોરાક ખાવાના શોખીન હોય છે. પરંતુ અત્યારનું બેઠાળુ જીવન હોવાના કારણે ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. જો બેઠાળુ જીવન હોય અને ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેને મટાડવી ખુબ જ મુશ્કેલ છે. […]
દવાખાન નું પગથિયું ચડિયા વગર શરદી, ઉધરસ અને કફથી છુટકાળો મેળવાના ઘરેલુ ઉપાય 100% અસરકારક
આપણા શરીરમાં મોટાભાગની બીમારી ઋતુ પરિવર્તન થવાથી થાય છે. વાતાવરણમાં પલટો આવતા અને ધૂળ માટીના રજકણો આપણા શરીરમાં જવાથી શરદી, ઉધરસ, કફની સમસ્યા થવી એ સ્વાભાવિક છે. શરદી, ઉધરસ થઈ જવાથી શરદી, ઉધરસ, કફ થવી એક સામાન્ય સમસ્યા છે. જે વાયરલ ઈન્ફેકશન થી થતી બીમારી છે. શરદી, ઉઘરસ અને કફ શિયાળાની ઠંડી ઋતુમાં વધુ જોવા […]
રોજ સવારે અને સાંજે નવશેકા પાણીમાં આ બે વસ્તુ નાખીને પી જાઓ, માત્ર આ બે વસ્તુના મિશ્રણથી જીવનભર સાંધા અને ગોઠણના દુખાવા ગાયબ
આજે તમને બે વસ્તુઓ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને સાંધા અને ગોઠણ ના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ વસ્તુમાં પહેલી વસ્તુ છે તજ. તમારા રસોડામા રહેલી તજ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે તમને બીજા પણ ઘણા સ્વાસ્થ્ય લાભો કરાવે છે. તમને જણાવીએ કે તજને એક ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજી વસ્તુ છે મધ. […]
55 વર્ષ થયા પછી પણ હાડકાને મજબૂત બનાવી રાખવા હોય તો કરો આ ત્રણ વસ્તુનું સેવન
હાડકા અને સાંધાના દુખાવા કેલ્શિયમ ની ઉણપને કારણે થતા હોય છે. આપણા શરીર માટે કેલ્શિયમ હોવું ખુબ જ જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવાના કારણે હાડકા નબળા પડે છે. હાડકા નબળા પડવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થાય છે. અત્યરના સમયમાં મોટા ભાગે ઘણા લોકો કેલ્શિયમની ઉણપના શિકાર જોવા મળે છે […]
પેટ અને આંતરડા માં જામેલ ગંદકીને સડસડાટ બહાર નીકાળવા માત્ર એક મહિનામાં ત્રણ વખત આ ડ્રિન્કનું કરી લ્યો સેવન
આપણા શરીરમાં ઘણા બઘા અંગો આવેલા છે. દરેક અંગો પોતાનું કાર્ય કરતા હોય છે. પરંતુ આજે એવા કેટલાક મહત્વના અંગ વિશે વાત કરવાના છીએ જે આપણા શરીરમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા શરીરમાં મહત્વનો અંગ એટલે કે આપણું પેટ છે. જો પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થવા લાગે તો તેની અસર આપણા શરીર […]
આ પાંચ સરળ ટિપ્સ અજમાવી કોઈ પણ ડાયટિંગ વગર જ ફટાફટ વજન ઘટાડો
ઘણા લોકોનું વજન અનિયમિત રીતે વઘી રહ્યું હોય છે કે પછી ચરબી વધી રહી હોય છે. મોટાભાગે લોકો કમરની ચરબી અને પેટની ચરબી થી વધુ પરેશાન રહેતા હોય છે. વજન અને ચરબી વધવાથી મોટાભાગે લોકો ખુબ જ હેરાન થઈ જતા હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે કેટલીક કસરત, યોગા, ડાયટીંગ વગેરે કરતા હોય છે. […]
