આજે આ લેખમાં એક એવી ઔષઘી વિશે જણાવીશું જે ઘણા રોગોને દૂર કરવા માટે ખુબ જ કારગર સાબિત થશે. આ એક એવું ફળ છે જે ગામડાઓમાં વધુ જોવા મળે છે. મોટાભાગે આ ફળનું સેવન ગામડામાં રહેતા હોય તેવા લોકો એ કરેલું જ હશે. આ ફળ પોષણ તત્વોથી ભરપૂર છે.તે સ્વાસ્થ્ય માટે એક પૌષ્ટિક આહાર માનવામાં […]
હરસ, કીડની, તાવ, ચામડી જેવા 50 થી વધુ રોગોના ઉપચાર માટે આ એક ઔષધી છે ઉપયોગી
ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં હરડેના ઘણા લાભો વિશે જણાવવામાં આવ્યું છે. હરડે આરોગ્ય માટે લાભકારી જડીબુટ્ટી તરીકે કામ કરે છે એટલે જ તેને ઔષધિઓનો રાજા તરીકે ગણવામાં આવે છે. તમને જણાવીએ કે આયુર્વેદમાં હરીતકી તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે જણાવીએ કે તેનું વાનસ્પતિક નામ Terminalia Chebula છે. હરડે એક એવી જડીબુટ્ટી છે જેના ફળ, […]
તમે પણ મચ્છરોના ત્રાસ થી કંટાળી ગયા છો તો આ બે વસ્તુ માંથી બનાવેલ નુસખો અપનાવો મચ્છર રહેશે તમારાથી દૂર
દુનિયા માં ઘણા લોકો મચ્છર કરડવાથી બીમાર પડી જતા હોય છે. તેવામાં ઘણા લોકોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો વધુ ફેલાતા હોય છે. તેવામાં ઘણા લોકો મચ્છરથી છુટકાળો મેળવવા માટે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો મચ્છર મારવાનો સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ, અગરબત્તી, ધૂપ, ઓલઆઉટ વગેરે નો ઉપયોગ કરતા હોય છે. આ બધી […]
જમ્યા પછી તમારી આ એક ભૂલ તમારી પર ભારે પડી શકે અત્યારથી જ તમારી આ આદતને છોડો
દરેક વ્યક્તિ ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ ઘણા લોકોને ઘણી આદતો ખુબ જ પરેશાન કરતી હોય છે. મોટાભાગે ઘણા લોકો જમવાનું તો જમે છે પરંતુ જમ્યા પછી તરત જ કંઈક ખાઈ લેતા હોય છે. જેના કારણે તેમની આ આદત તેમના માટે ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. જાણતા અજાણતા આપણે એવી વસ્તુનું સેવન […]
માત્ર પાંચ મિનિટ આ નામનું ઉચ્ચારણ કરી લો 120 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે
અત્યારના સમયમાં ઘણા લોકોને રાત્રે મોડા સુઘી ઊંઘ ના આવવાની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત વઘારે પડતો તણાવ, ચિંતા જેવી સમસ્યા હોવાના કારણે શરીરને પૂરતું ઊંઘ મળતી નથી. જેના કારણે ઊંઘનો સમય બદલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં રાત્રે મોડા સુધી પણ ઊંઘ આવતી નથી. મોડા સુઘી ઊંઘ ના આવવાના કારણે આપણા […]
રસોઈમાં વપરાતી તાજી કોથમીરના જાણો અદભુત ફાયદા આ ઔષઘી જડીબુટ્ટી 100% અસરકારક
કોથમીર ભારતીય રસોઈની સાન માનવામાં આવે છે. તેને રસોઈમાં નાખીને ખાવામાં આવે તો તેનો અનોખો સ્વાદ મળી આવે છે. માટે દરેક ના રસોઈના દાળ અને વિવિધ શાકમાં કોથમીર ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે જે કોથમીર ખાય તેની આંખો હંમેશા તેજસ્વી રહેં છે. હા તે એકદમ સત્ય છે. તમે એટલું સાંભયું હશે કે કોથમીર […]
પગની એડીથી લઈને માથાની ચોંટી સુધીના બધા જ રોગો ચપટી વગાડતા દૂર કરશે
સૂંઠ વિષે તો બધા જ લોકો જાણતા હશે પરંતુ જે લોકો નથી જાણતા તેમને જણાવીએ કે સૂકવેલાં આદુને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ નો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે તમને જણાવીએ કે સૂંઠ ઘણી બધી બીમારીઓથી દૂર કરવામાં મદદરૂપ થાય છે. સૂંઠમાં ઘણા બધા એવા તત્વો રહેલા છે જે તમને […]
જેમને કેલ્શિયમની ઉણપ રહેતી હોય તેમને આ પાંચ વસ્તુઓ સેવન કરવાનું શરૂ કરવું
આપણા શરીરમાં દરેક પોષક તત્વો હોવા ખુબ જ જરૂરી છે. પરંતુ જેમ જેમ ઉંમરમાં વઘારો થાય છે તેમ તેમ આપણા શરીરના હાડકા નબળા થઈ જાય છે. જેના કારણે સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે. માટે આપણા શરીરમાં હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે તે ખુબ જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની […]
દરરોજ સવારે પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પી જાઓ વજન ફટાફટ ઉતરવા લાગશે
પ્રાચીન કાળથી મઘને ઉત્તમ માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય નિરોગી રહે છે અને શરીર મજબૂત અને બળવાન બની રહે છે. મઘ એક માત્ર ઔષધી નથી પરંતુ તેને એક પૌષ્ટિક આહાર પણ માનવામાં આવે છે. મઘ નું સેવન કરવાથી ઔષધીય દવા નું કામ કરે છે. મઘ આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે. મઘ […]
સૌથી વધુ શક્તિશાળી અને અનેક ગુણોથી ભરપૂર છે પલાળેલા ચણા, કાજુ, બદામ, અખરોટ કરતા પણ ફાયદાકારક
શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવા માટે ડ્રાયફ્રૂટ નું સેવન કરવું જોઈએ એવું બધા લોકોએ સાંભળ્યું હશે. ડ્રાયફ્રુટ જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ડ્રાયફ્રૂટ માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તથા પોષક તત્વો હોય છે આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને ખૂબ જ વધારે પ્રમાણમાં ખનીજ તત્ત્વો હોય છે. તમને […]
