અત્યારના સમયમાં મોટાભાગે ઘણા લોકો વાતાવરણમાં થતા બદલાવના કારણે વાયરલ બીમારીના શિકાર થઈ જતા હોય છે. જેમાં શરદી અને ગળામાં કફની સમસ્યા થતી હોય છે. આ સમસ્યા ખુબ જ સામાન્ય છે. આ બીમારી ધૂળ અને માટીના રજકણો આપણા શરીરમાં જવાથી ગળામાં બળતરા, શરદી અને કફ ની સમસ્યા લાવી શકે છે. આ વાયરલ બીમારીથી બચવા માટે […]
સવારે વહેલા ઉઠવામાં તકલીફ પડતી હોય તો આ 5 ટિપ્સ અપનાવી લો, હવે તમે પણ કાલથી વહેલા ઉઠી જશો
જીવનમાં હંમેશા સ્વસ્થ અને સુખી રહેવું હોય તો સવારે વહેલા ઉઠવું જરૂરી છે એવું કહેતા તમે ઘણા બધા લોકોને જોયા હશે. એવું મોટા ભાગે તમે તમારા ઘરે રહેલા બા – દાદાના મોઢે સાંભળ્યું હશે. પરંતુ આજના સમયે મોટા ભાગના લોકો રાત્રે લેટ અને સવારે મોડે સુધી સૂવા માટે ટેવાયેલા છે. આવા લોકો રાત્રે મોડે સુધી […]
દવા વગર પેશાબમાં થતી અસહ્ય બળતરા ને દૂર કરવાના 100 ટકા અસરકારક આયુર્વેદિક ઉપાય
નાના મોટા ઘણા લોકોને પેશાબને લગતી સમસ્યા થતી હોય છે. જયારે પેશાબ કરતા હોય તે સમયે પેશાબમાં ખુબ જ બળતરા થાય છે. જો પેશાબમાં બળતરા થાય ત્યારે ઘણી વખત પેશાબ સાથે લોહી નીકળે છે. પેશાબ કરતા થતી બળતરા અને તેમાંથી લોહી પડવાના કારણે ખુબ જ અસહ્ય દુખાવો થાય છે. પેશાબમાં થતા દુખાવાની તરત જ સારવાર […]
ખાઘેલ ખોરાક પચતો નથી તો બપોરે જમ્યાના એક કલાક પછી કરો આ વસ્તુનું સેવન
સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવુ દરેકે વ્યક્તિ ઈચ્છે છે. પરંતુ આપણી વ્યસ્ત જીવન શૈલી, અનિયમિત ખાણી પીણી, બેઠાળુ જીવન હોવાના કારણે આપણે ખાઘેલ ખોરાક પચાવી શકતા નથી. અત્યારના સમયમાં મોટા ભાગના લોકો બહારનું ખાવાનું વઘારે પસંદ કરે છે. બહારના અમુક આહાર લેવાના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી. આ ઉપરાંત જમ્યાં પછી સતત […]
આ 6 ખોરાકને ક્યારેય ગરમ કરીને ના ખાવા જોઈએ, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક
શરીરને ટકાવી રાખવા માટે ખોરાક ખાવાની જરૂર પડે છે. આ શિવાય શરીને જુદા જુદા પોષક તત્વોની પણ જરૂર પડે છે. એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના પોષકતત્વો મળી રહે તેવા ખોરાક ખાઈએ છીએ. પરંતુ આ ખોરાક તમે કેવી રીતે ખાવ છો અને કેટલી વાર ખાવ છો તેનો આધાર તમારા સ્વાસ્થ્ય પર રહેલો છે. પરંતુ ઘણા […]
પલાળેલી બદામ ખાવાના છે આ અદભુત ફાયદા. દરરોજ સવારે 5 થી 6 ખાંસી લો પછી જુઓ શરીરમાં થતા ફાયદા
મોટાભાગના દરેક વ્યકતિએ બદામ ખાઘી જ હશે. નાની ઉંમરથી બાળકોને બદામ ખવડાવામાં આવે છે. કારણકે તેનું સેવન કરવાથી બાળકોની યાદ શક્તિમાં વઘારો થાય છે. મગજ સ્વસ્થ અને હેલ્ધી રહે છે. બદામ ખાવામાં ખુબ જ મીઠાશ હોય છે. બદામ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો બદામ ડાઈરેકટ ખાઈ લેતા હોય છે. પરંતુ તેના કરતા જો […]
ઘરે જ બનાવો આયુર્વેદિક જેલ ધાધર,ખરજવું અને ચામડીના રોગ જડમૂળથી થશે દૂર
દરેક વ્યક્તિ માટે પોતાનું શરીર કિંમતી હોય છે પરંતુ ઘણી વાર શરીરમાં નાના મોટા રોગો થાય છે, જે એક કુદરતી ક્રિયા છે. પરંતુ આમાંથી ઘણા રોગો આપણી અમુક ભૂલોને કારણે આવતા હોય છે. ઘણા રોગો વાતાવરમાં થતા ફેરફારને કારણે આવે છે, જયારે અમુક રોગો ઇન્ફેકશનને લીધે ફેલાતા હોય છે. આ રોગોમાંથી ઘણા રોગો આંતરિક રોગો […]
બહાર આવેલ પેટને અંદર કરવા અને પેટની વધારાની ચરબીને દૂર કરશે આ વસ્તુ
ઘણા લોકો પેટની વઘારાની ચરબી અને પેટ વઘારે બહાર હોવાથી પરેશાન હોય છે. પરંતુ જો તે વ્યક્તિ યોગ્ય આહારનું સેવન કરવાનું શરૂ કરી દેશે તો તે બહાર નીકળેલ પેટ અને વઘારાની ચરબી પણ દૂર કરી શકે છે. ઘણા લોકોની અનિયમિત ખાણી પીણી હોવાના લીઘે તેમની ચરબીમાં વધારો થાય છે અને પેટ બહાર નીકળી જાય છે. […]
નાની નાની સમસ્યાઓ માટે દવાખાને જવું ના હોય તો શિયાળમાં ખાવાની શરુ કરી દો આ વસ્તુઓ
શિયાળાની શરૂઆત થતાંજ વ્યક્તિના શરીરમાં આળસ પ્રવેશી જાય છે સાથે સાથે પાણી ઓછું પીવાને કારણે ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો જણાવે છે કે શિયાળાની ઋતુમાં અમુક વસ્તુઓ આપણા ભોજનમાં સામેલ કરવી જોઈએ. જેથી તમારા શરીરમાં પાણીની કમી રહેશે નહીં અને તમે આસાનીથી ઘણી નાની મોટી બીમારીઓથી દૂર રહી શકો છો. આ બધી […]
શું તમને પણ કામ કરતા કરતા ઊંઘ આવી જાય છે? તો અપનાવી લો આ સરળ ટિપ્સ
મોટાભાગના ઘણા વ્યક્તિ ઓફિસમાં કામ કરતા સુઈ જાય છે. કામ કરતા ઊંઘ આવવાના ઘણા બઘા કારણો હોય છે. કોઈ પણ કામ કરતી વખત સતત બેસી રહેવાના કારણે પણ બગાસા આવતા હોય છે. બગાસા આવવાના કારણે આંખો પણ ગેરાવા લાગે છે. જેના કારણે કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી. જેના કારણે કામ કરતા સુઈ જવાનું […]
