Posted inHeath

શરીરમાં આયર્ન ની ઉણપ દૂર કરવા અને હિમોગ્લોબીન વઘારવા કરો આનું સેવન

આપણા શરીરમાં હોમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં હોવું ખુબ જ જરૂરી છે. લોહીની ઉણપ દૂર થવાથી બીમારીનું જોખમ વધી જાય છે. હિમોગ્લોબીન શરીરના ઘણા બઘા કાર્ય કરવામાં મદદ કરે છે. હીમોગ્લોબિનનું મુખ્ય કામ ફેફસાંથી કોશિકાઓ સુઘી ઓક્સિજન પહોંચાડવાનું અને કોશિકાઓથી ફેફસા સુઘી કાર્બનડાયોક્સાઇડને પહોંચાડવાનું છે. પરંતુ જો શરીરમાં આયર્ન ની ઉણપ થાય છે ત્યારે હિમોગ્લોબીન નું સ્તર […]

Posted inBeauty

માથામાં થઈ રહેલ ખોડોને દૂર કરવાનો એક માત્ર અસરકારક ઉપાય

અત્યારે મોટા ભાગે દરેક વ્યક્તિને વાળમાં ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય છે. માથા નીચેની ચામડી પરની વઘારાની મૃત ચામડી છે જેના વારે વારે ખરતી હોય છે જેને ખોડો કહેવામાં આવે છે. ખોડો થવાના ઘણા કારણો હોઈ શકે છે. જેવી કે ચામડી વઘારે તેઈલી હોય, શુષ્ક હોય, કે પછી ખોપરીને કોઈ ચેપ લાગવાના કારણે પણ ખોડો થઈ […]

Posted inBeauty

બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ બંઘ કરીને અપનાવો આ એક ઘરેલુ ઉપાય

મોટાભાગે દરેક મહિલાઓ અને પુરુષો ત્વચાને સુંદર બનાવવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. ખાસ કરીને અત્યારની યુવા પેઢીમાં એક બીજાને જોઈને તે પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે અનેક બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. બજારમાં મળતી પ્રોડક્ટ ખુબજ મોંઘી હોવાથી દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી નથી શકતા. તેમ છતાં પણ ઘણા લોકો બજારમાં મળતી […]

Posted inHeath

પથરીના દુખાવામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય

આજના સમયમાં ઘણા લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપણી અસ્ત વ્યસ્ત ખાણી-પીણીના કારણે આપણે બીમારીના શિકાર પણ થઈ જઈએ છીએ. પથરીની સમસ્યા હાલમાં નાની મોટી દરેક વ્યક્તિને થઈ શકે છે. પથરીને સ્ટોન ના નામે ઓળખવામાં આવે છે. જયારે પથરીનો દુખાવો થાય છે ત્યારે તે દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. જો પથરીની સમસ્યા હોય […]

Posted inHeath

શરીરમાં વિટામિન-ઈ ની ઉણપ હોવાના લક્ષણો અને તેના ફાયદા

આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે યોગ્ય વિટામિન મળે તે જરૂરી છે. પરંતુ અત્યારના સમયમાં ઘણા લોકો બહારનો વિટામિન અને પોષક તત્વો વગરનું આહાર લેવાનું વઘારે પસંદ કરે છે. જેના કારણે તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન મળતા નથી. જેના કારણે તે વ્યક્તિ ઘણી વખત બીમાર પણ પડે છે. અત્યારે યુવા પેઢીને લીલા શાકભાજી અને ફળોનું સેવન […]

Posted inHeath

શરીરને અંદરથી સાફ કરવા માટે કરો આ વસ્તુનું સેવન ફાયદાકારક

આપણે ભૂખ લાગે ત્યારે આપણે કઈ પણ ખાઈ લઈએ છીએ જેના કારણે આપણા શરીરમાં ખાઘેલ ખોરાક પચતો નથી જેના કારણે પેટને લગતી સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત થઈ શકે છે. આ ઉપરાંત ખાઘેલ ખોરાક ના પચવાથી તેની અસર પાચન તંત્ર પર પડી શકે છે. શરીરમાં જમા થયેલ ખોરાક અને હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઠવામાં ના […]

Posted inHeath

શિયાળામાં આવતી ખંજવાળમાં આ ડ્રાયફ્રૂટ્સ ફાયદાકારક

શિયાળામાં આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવું જરૂરી છે. તે માટે આપણે કેટલાક ડ્રાયફ્રુટસનું સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રૂટ્સ માં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં ખાસ કરીને દરેક વ્યક્તિએ લીલા શાકભાજી, ફળો અને સૂકા મેવા જેવા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને 40 વર્ષની ઉમર પછી […]

Posted inHeath

સૂકી ઉઘરસ મટાડવાના ઘરેલુ ઉપાય

વાતાવરણ અને ઋતુમાં ફેરફાર થવાના કારણે આપણે બીમાર પડી જઈએ છીએ. અત્યારે ચાલી રહેલ શિયાળાની ઋતુમાં મોટા ભાગે દરેક વ્યક્તિ વાયરલ ઈન્ફેક્શનનો શિકાર થઈ શકે છે. ઋતુમાં ફેરફાર થવાના કારણે શરદી અને ખાંસી જેવી બીમારીનું જોખમ પણ વઘી જાય છે. માટે ઋતુ બદલાતા આપણા સ્વાસ્થ્ય ને અનુકૂળ આવે તેવા આહારને દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ. ઠંડીની […]

Posted inBeauty

વાળને કાળા અને સુંદર બનાવવા માટેનો મહેંદી હેર પેક

અત્યારના સમયમાં દરેક વ્યક્તિને વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોટાભાગે દરેક વ્યક્તિને અકાળે વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા વઘવા લાગી છે. વાળ સફેદ થવાથી ચહેરાની રોનક બગડી શકે છે. જો એક વખત વાળ સફેદ થઈ જવા લાગે તો ઝડપથી માથામાં વાળ સફેદ થવા લાગે છે. માટે આપણે વાળની સાર સંભાળ લેવી પણ ખુબ […]

Posted inHeath

ફક્ત 10 દિવસ લોહીની ઉણપ દૂર કરવા આ વસ્તુ ખાઓ

આપણા શરીરને સ્વસ્થ અને હંમેશા માટે નિરોગી રાખવા માટે લોહીનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે ખુબ જ મહત્વનું છે. જો શરીરમાં યોગ્ય માત્રામાં લોહીનું પ્રમાણ ના હોય તો અનેક બીમારી થવાનું જોખમ વઘી જાય છે. લોહીની ઉપણ અનિદ્રા, ટેન્શન અને યોગ્ય પોષક તત્વોના અભાવ જેવા કારણો હોઈ શકે છે. માટે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા […]