Posted inHeath

શરદી, ઉઘરસ અને કફને મટાડવાના સરળ ઘરેલુ ઉપાય

અત્યાર હાલના વાતાવરણ અનુસાર ઘણા લોકોને શરદી, ઉઘરસ અને કફની સમસ્યા થતી હોય છે. આજે અમે તમને શરદી, ઉઘરસ અને કફમાં તરત જ રાહત આપે એવા સરળ ઘરેલુ ઉપાય જણાવીશું. તો ચાલો જાણીએ શરદી, ઉઘરસ અને કફને મટાડવાના ઉપાય વિશે. 1.ગળામાં જામેલા કફથી રાહત મેળવવા માટે અડઘો ગ્લાસ દૂઘ ગરમ કરીને તેમાં અડઘી ચમચી કસ્તુરી […]

Posted inHeath

શેકેલા ચણાને આ એક વસ્તુ સાથે ખાવાથી શરીરની શારીરિક શક્તિ વઘારવામાં ફાયદાકારક

દરેક વ્યક્તિએ ઠંડીની ઋતુમાં હંમેશા ખાન પાન પર ઘ્યાન આપવું જરૂરી છે. કારણકે સૌથી વઘારે બીમાર લોકો ઠંડીની ઋતુમાં જ પડતા હોય છે. માટે આ સીઝનમાં યોગ્ય આહાર લેવો જોઈએ. આ ઉપરાંત આજે અમે એવી વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે. માટે તમારે આહારમાં શેકેલા ચણા સાથે આ એક […]

Posted inHeath

બીટનો રસ પીવાથી શરીરમાં થતા અદભુત ફાયદા

આજે આ આર્ટિકલમાં અમે તમને બીટના રસ પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. બીટની વાત કરીયે માથામાં પડેલ ટાલમાં બીટનો ઉપયોગ કરવામાં આવે તો માથામાં પાછા વાળ આવી જશે. બીટને મોટા ભાગે લોકો સલાડના રૂપમાં સેવન કરતા હોય છે. બીટ લાલ રંગનું છે. બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી હંમેશા માટે દૂર થઈ જાય છે. […]

Posted inHeath

માત્ર સાત દિવસ નરણાકોઠે ગરમ પાણી પીવાથી થતા ફાયદા

આજે અને તમને આ આર્ટિકલમાં જણાવીશું કે સવારે નરણાકોઠે ગરમ પાણી માત્ર 7 દિવસ પીવાથી શરીરમાં ક્યાં ફાયદા થાય છે તેના વિશે વધુ માહિતી જણાવીશું. આપણે બઘા આખો દિવસ પાણી પિતા હોઈએ છીએ. પરંતુ પાણી પીવાનો ફાયદો લેવો હોય તો સવારે નરણાકોઠે ઉઠીને પેલા એક ગ્લાસ પાણીને ગરમ કરીને પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી મોમ […]

Posted inHeath

બદામ ખાવાના ફાયદા અને ગેરફાયદા

ઘણી વખત ઘણા લોકોને ખાવા પીવાની સાચી માહિતી હોતી નથી જેના કારણે તેમને અનેક રોગોનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગના દરેક લોકો બદામના ઘણા ફાયદા થાય છે તેવું કહે છે હા આ એકદમ સાચું પણ છે. પરંતુ બદામ ખાવાના કેટલાક ગેરફાયદા પણ છે. એવું નથી કે બદામ દરેક વ્યક્તિ ખાય તો ફાયદો જ થાય. […]

Posted inHeath

કિડનીમાં પથરી હોય તો પીજાઓ આયુર્વેદિક ઘરેલુ પીણું માત્ર 7 થી 10 દિવસમાં જ પથરીને ભૂકો કરીને બહાર કાઠી દેશે

આજકાલની આપણી વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણી પીણી ના કારણે પથરીની સમસ્યા ઘણી વઘવા લાગી છે. શરીરમાં પથરી કોઈ પણ સમયે અને ગમેતે વ્યક્તિને થઈ શકે છે. મોટાભાગે ઘણા લોકોને પિત્તમાં પથરી, મૂત્રાશયમાં પથરી, કિડનીમાં પથરી ની સમસ્યા થતી હોય છે. ઘણા લોકો પથરીને કાઠવા માટે દવાનો ઉપયોગ કરે છે તો ઘણા લોકો પથરીનું ઓપરેશન […]

Posted inFitness

પ્લાસ્ટિકની બોટલમાં પાણી કેમ ના પીવું જોઈએ જાણો વધુ માહિતી

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પિતા પહેલા આ લેખ જરૂર વાંચી લેજો. સૌથી વઘારે પાણી આપણે ગરમીમાં પી લઈએ છીએ. આ ઉપરાંત આપણે ક્યાંક બહાર ગયા હોય ત્યારે આપણી બહાર થી પાણીની બોટલ ખરીદીને પાણી પીએ છીએ. ઘણા લોકોને બહારથી પાણી ખરીદીને પીવાનું વઘારે પસંદ કરે છે કારણકે બહારનું પાણી ઠંડુ હોવાથી લોકો વઘારે પીવે છે. અને […]

Posted inHeath

મોસંબી અને સફરજનનો જ્યુસ બંને માંથી કયો જ્યુસ આરોગ્ય માટે સારો છે જાણો

મોટાભાગના દરેક લોકો એ મોસંબી અને સફરજનના જ્યૂસનું સેવન કર્યું હશે. મોસંબી અને સફરજન બંને માંથી કયો જ્યુસ શરીર માટે ફાયદાકારક છે. આજે અમે તમને આ આર્ટિકલમાં મોસંબી અને સફરજન ના જ્યૂસના ફાયદા વિશે જણાવીશું. ઘણા લોકો ફળોનું સેવન કરતા જ નથી તેમને માટે ફળોના જ્યૂસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. […]

Posted inHeath

પોષક તત્વો થી ભરપૂર લીલી હળદર ખાવાના ફાયદા

હળદર એક આયુર્વેદિક ઔષઘી નો રાજા કહેવાય છે. તેમાં અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. હળદર આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદર ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. માટે આપણા રોજિંદા ભોજનમાં લીલી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. લીલી હળદરમાં વિટામિન-એ, આયર્ન, વિટામિન-બી, પોટેશિયમ, વિટામિન-સી, ફાયબર અને ઝીંક ભરપૂર પ્રમાણમાં […]

Posted inHeath

મોમાં આવતી દુર્ગઘને દૂર કરવાના સરળ ઉપાય

મોટાભાગે સ્ત્રીઓ ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરતી હોય છે. જેથી રસોઈનો સ્વાદ અનેક ગણો વઘી જાય છે. પરંતુ ઘણા લોકોને ડુંગળી અને લસણ નું સેવન કર્યા પછી લાંબા સમય સુઘી મોમાં દુર્ગઘ(સ્મેલ) રહેતી હોય છે. બોલતી વખતે પણ શ્વાસ માંથી દુર્ગઘ આવતી હોય છે. ઘણા લોકોને મોમાં આવતી દુર્ગઘથી પરેશાન થતા હોય છે. માટે […]