Posted inHeath

સાંઘાના દુખાવાને દૂર કરવા કરો આ એક વસ્તુનું સેવન જીવો ત્યાં સુઘી હાડકા નબળા નહીં થાય

દરેકના રસોઈ ઘરમાં ગોળનો ઉપયોગ થતો હોય છે. ગોળ સ્વાસ્થ્યનો ખજાનો છે. ગોળના સેવનથી ચહેરાની નિખાર આવે છે. ચહેરા પરની કરચલી દૂર કરવામાં ઉપયોગી છે. 50-55 વર્ષ ની ઉંમરે પણ જવાન દેખાવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. બારેમાસ ગોળ મળી રહે છે. દેશી ગોળમાં કેલ્શિયમ, પ્રોટીન, કાબોહાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, શર્કરા, વિટામિન-બી જેવા પોષક તત્વો ભરપૂર […]

Posted inHeath

ખાઈ લો આ એક શક્તિશાળી ફળ રોગપ્રતિકારક શક્તિ વઘારવા અને અનેક રીતે ફાયદાકારક

ઋતુ બદલાતા ફળો દરેકને ખાવા ગમે છે. ફળ ખાવાથી ઘણા લાભ થાય છે. આપણે જયારે બીમાર થઈ જઈએ ત્યારે ડોક્ટર પણ ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. તમે દરેક ફળો વિશે જાણતા જ હશો. પરંતુ અમે તમને આજે એક એવા ફળ વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકો જાણતા પણ નથી. તે ફળનું નામ ડ્રેગન ફ્રૂટ […]

Posted inHeath

વાત, પિત્ત અને કફના રોગથી મેળવો કાયમી છુટકાળો

હરડે ઔષધીનો રાજા ગણાય છે. તેના પોતાના નામ જેવા લક્ષણ છે. હર એટલે રોજ અને ડે એટલે દિવસ એટલે કે હરડે દરરોજ વપરાશમાં લેવી જોઈએ. તે પ્રકારના તેના ગુણ પણ છે. ભારત માં મળતી આ દિવ્ય ઔષધિ હરડેને સંસ્કૃતમાં હરીતકી કહેવામાં આવે છે. હરડેના બે પ્રકાર હોય છે નાની અને મોટી તેનો રંગ કાળો અને […]

Posted inHeath

રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે તમારી આ આદતો

શરીરને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી ઘણા ચેપી રોગો આપણા શરીરથી દૂર રહે છે. એટલા માટે જ કોરોનામાં રોગપ્રતિકારક મજબુત કરવા પર વઘારે ભાર મુકવામાં આવ્યો હતો. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો કેન્સર જેવી ભયંકર બીમારી નું જોખમ ઓછું થઈ જાય છે. આપણા જીવનમાં રોજિંદી […]

Posted inHeath

દરરોજ કરો આ વસ્તુના દાણાનું સેવન કરો, આયર્નની ઉણપ, પેટને સ્વસ્થ રાખવા, નિયમિત પીરિયડ્સ વગેરેમાં ફાયદાકારક

આપણા બધાના રસોડામાં ઘણા બધા મસાલા હોય છે. આ દરેક મસાલા આપણી રસોઈને ખુબજ સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે. જો રસોઈમાં મસાલા ન હોય તો રસોઈનો સ્વાદ કંઈક અલગ જ આવે છે. તમને જણાવી દઈએ કે રસોડામાં રહેલા મસાલા તમારા શરીરને પણ સ્વસ્થ અને નિરોગી રાખવામાં પણ એટલા જ ઉપયોગી છે. રસોડામાં રહેલી મેથી પણ […]

Posted inYoga

સૂર્ય નમસ્કાર કરવાથી થતા અદભુત ફાયદા

આપણે બધા જાણીએ જ છીએ કે સૂર્ય વગર જીવન શક્ય જ નથી. આપણા ઋષિમુનિયો દ્વારા કરાયેલા 12 આસનો નો સમૂહ એટલે જ સૂર્ય નમસ્કાર.મનની શાંતિ, તણાવ માંથી મુક્તિ, એનર્જી મેળવા માટે સૂર્ય નમસ્કાર કરવા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. એકાગ્રતા વઘારવા માં મદદ કરે છે. યોગ કરવા શરીર માટે સારા છે. યોગ કરવાથી શરીર […]

Posted inHeath

હંમેશા સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં અપનાવી લો આ ટિપ્સ

દરેક લોકો ની જીવન જીવવાની પ્રણાલી અલગ અલગ હોય છે. ઘણા લોકો સ્વસ્થ અને લાબું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. આજે અમે તમને આ આર્ટિકલમાં એવી કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જે તમે તમારા રોજિંદા જીવન માં અપનાવશો તો હંમેશા સ્વસ્થ રહેશો. આપણે હંમેશા સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ. તો ચાલો જાણીએ સ્વસ્થ […]

Posted inHeath

દરરોજ સવારે ખાલી પેટ આ ડ્રાયફૂટ નું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારવામાં ફાયદાકારક

આજે અમે તમને આ આર્ટિકલમાં દરરોજ સવારે ખાલી પેટ કિસમિસ નું પાણી બનાવવવા ની રીત અને તેને પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. અત્યારે લોકોને સ્વાસ્થ્ય સબંધિત અનેક બીમારીનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આપણા રોજિંદા વ્યસ્ત જીવન શૈલી અને ખાણી-પીણી ના કારણે ઘણા લોકો કોઈ ને કોઈ બીમારીથી પરેશાન રહે છે. કિસમિસ ખુબ જ […]

Posted inHeath

રસોડામાં રહેલ આ વસ્તુ સાંઘાના દુખાવા, અનિદ્રાની સમસ્યા, મોમાં આવતી દુર્ગંઘ ને ચુટકીમાં દૂર કરી દેશે.

આજે અમે તમને જણાવીશું રસોઈમાં જાયફળ નાખીને સેવન કરવાથી સ્વાસ્થ્ય ને કયાં લાભ થાય છે તેના વિશે જણાવીશું. જાયફળ નો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે વપરાય છે. ઘણા લોકો જાયફળને રસોઈનો સ્વાદ વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. જાયફળનું ઉત્પાદન કેરળમાં સૌથી વઘારે થાય છે. જાયફળને રસોઈમાં નાખી ને ખાવાથી તેના […]

Posted inHeath

દાઢી અને હોઠના ઉપરના ભાગ પર આવતા અણગમતા વાળ અને રુંવાટીને દૂર કરવા ની ટિપ્સ

આજે આ આર્ટિકલમાં અમે તમને વાળ કે રૂંવાટી દૂર કરવા માટે ની કેટલીક ટિપ્સ જણાવીશું. આ સમસ્યા ખાસ કરીને મહિલામાં વઘારે જોવા મળે છે. મહિલાના ચહેરા પર દાઢી પર, હોઠ ના ઉપરના ભાગે જોવા મળે છે. આ જગ્યા પર વાળ આવવાથી સુંદર દેખાતી મહિલા પરેશાનીમાં મુકાઈ જાય છે. ચહેરા પર વાળ અને રૂંવાટીના કારણે મહિલાના […]