નાભિ એ શરીરનું કેન્દ્રબિંદુ છે. તેની પાછળ પેકોટી ગ્રંથિ હોય છે, જે શરીરની વિવિધ પેશીઓ અને ચેતા સાથે સંકળાયેલી છે. આ માટે નાભિને ખૂબ જ શક્તિશાળી અંગ માનવામાં આવે છે. નાભિના સ્થળાંતરથી પેટની વિકૃતિઓ થાય છે. આનાથી પાચનતંત્રમાં ખલેલ પડે છે અને ઝાડા થાય છે. આ માટે શરીરના અન્ય અંગોની જેમ નાભિની પણ ખાસ કાળજી […]
ચહેરાને સુંદર અને ચમકદાર બનવવા માટે સુગંઘીદાર સાબુનો ઉપયોગ કાર્ય વગર આ લોટનો આ રીતે ઉપયોગ કરી લો એકદમ મફત માં જ ચહેરાને સુંદર અને ગોરો બનાવો
ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી ટ્રીટ મેન્ટ કરાવતા હોય છે. કારણકે આજે ના સમયમાં દરેક વ્યક્તિને પોતાનો ચહેરો બીજા કરતા વધારે સુંદર બની રહે તેવી સૌથી વધુ ઈચ્છા હોય છે. ખાસ કરીને મહિલાઓમાં આ ક્રેઝ આજના સમયમાં ખુબ જ વઘી ગયો છે. આજે મોટા ભાગે લોકો સુગંધી વાળા સાબુનો […]
પેટમાં ગડબડના કારણે મોઢામાં ચાંદા પડે ત્યારે કેલ્શિયમથી ભરપૂર આ ફળ સવારે ખાલી પેટ ખાઈ લો માત્ર બે થી ત્રણ દિવસમાં ચાંદા મટી જશે
બધા ફળોમાં કેળા એક એવું ફળ છે, જે આપણને દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. કેળા સ્વાદિષ્ટ હોવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે કેળામાં ભરપૂર પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો આપણે અનેક રોગોથી બચાવવામાં કારગર સાબિત થાય છે. હવે તો જયારે આપણે દવાખાને જઈએ છીએ ત્યારે […]
સારી અને ઘસઘસાટ મીઠી ઊંઘ લાવવી હોય તો દૂધમાં આ એક વસ્તુ મિક્સ કરીને પી જાઓ પથારીમાં પડ્યા ની સાથે જ ઊંઘ આવી જશે
આજે મોટાભાગના લોકો પોતાની બદલાયેલ લાઈફ સ્ટાઈલ હોવાના કારણે તે પોતાના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે પૂરતો સમય પણ નીકાળી શકતા નથી, આજ કારણોસર વ્યક્તિ અનેક નાની મોટી બીમારીના શિકાર બનતા હોય છે. તેવી જ એક બીમારી અનિદ્રાની બીમારી છે. જે આજે મોટાભાગે લોકોમાં જોવા મળી રહી છે. સારી ઊંઘ વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે ખુબ […]
માથાના દુખાવાની એક પણ ગોળી ખાધા વગર જ હવે ગમે તેવા અસહ્ય દુખાવામા માત્ર 5-10 મિનિટ માં જ આરામ મેળવો
માથાનો દુખાવો ખુબ જ સામાન્ય માનવામાં આવે છે, જે હાલત ચાલતા અને કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. માથાના દુખાવા થાય ત્યારે તેમા રાહત મેળવવા માટે ઘણા લોકો બજારમાં મળતી નો સહારો લેતા હોય છે, અથવા તો ઘણા લોકો થોડી વાર સુઈ જાય તો પણ માથાનો દુખાવો દૂર થઈ જતો હોય છે. […]
શરીરમાં આ કારણે લોહી જાડું થઇ જાય છે અને દેખાવા લાગે છે આ લક્ષણો જાડા લોહીને પાતળું કરવા માટે કરો આ કામ
આજની આપણી ખરાબ જીવનશૈલીને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે, જેમાંથી એક છે લોહીનું જાડું થવું. જ્યારે કોઈ વ્યક્તિનું લોહી સામાન્ય કરતા વધારે જાડું થઈ જાય છે, ત્યારે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તમને જણાવી દઈએ કે મેડિકલ ભાષામાં જાડા લોહીને હાઈપરકોએગ્યુલેબિલિટી કહેવાય છે. નિષ્ણાતોના મતે, જે લોકોનું લોહી જાડું […]
શરીરમાં યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય તો દરરોજ આ જ્યૂસનું સેવન કરો ગમે તેવું હાઈ યુરિક એસિડ કંટ્રોલ થઇ જશે
યુરિક એસિડની બીમારી અસ્વસ્થ જીવનશૈલી અને ખાનપાનને કારણે થાય છે. યુરિક એસિડ એ શરીરમાં બનતું એક એવું ટોક્સિન છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. યુરિક એસિડને કિડની ફિલ્ટર કરીને સરળતાથી શરીરમાંથી બહાર કાઢી દે છે. પરંતુ જ્યારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવાનું બંધ કરી દે છે અથવા ફિલ્ટર કરવા અસમર્થ હોય છે, ત્યારે શરીરમાં […]
વજન ઓછું કરવા માટે ઘણા પ્રત્યનો કર્યા છે અને વજન ઓછું થવાનું નામ નથી લેતું તો થોડા દિવસ આ પાણી પીવાનું શરુ કરી દો, 38 ની કમર 32 ની થઈ જશે
આજે ઘણા એવા લોકો છે જેમની અનિયમિત ખાવાની જીવન શૈલી હોવાના કારણે તે વ્યક્તિ વજન વધારે હોવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આજના સમયમાં વજન વધારે હોવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. ઘણા એવા લોકો પણ હોય છે જે વજન વધે છે તો પણ તેને કંટ્રોલ કરવાનું વિચારતા હોતા નથી જેના કારણે […]
બ્લડ પ્રેશર 140/90 સુધી પહોંચે તો અપનાવો આ સ્પેશ્યલ ટિપ્સ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઇ જીવલેણ બીમારીઓથી બચી જશો
હાઈ બ્લડ પ્રેશર એક એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે દેશ અને દુનિયામાં વધી રહી છે. આજના સમયમાં વધતો જતો તણાવ, ખરાબ જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતો આ રોગના વિકાસના મુખ્ય કારણો છે. દેશ અને દુનિયામાં બીપીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને આજના સમયમાં સ્થિતિ એવી છે કે ત્રણમાંથી એક વ્યક્તિ હાઈ […]
શરીરમાં યુરિક એસિડ વઘી ગયું હોય અને સાંઘામાં ખુબ જ દુખાવા થતા હોય તો રાતે સુવાના પહેલા દૂઘમાં આ ઔષઘીય ચૂરણ ની એક ચમચી મિક્સ કરીને પી જાઓ વધી ગયેલ ગમે તેવું યુરિક એસિડ કંટ્રોલમાં આવશે
આજે મોટાભાગે લોકોની જીવન શૈલી ખુબ જ બદલાઈ ગઈ છે, તેવા સમયમાં વ્યક્તિ અને કે બીમારીના શિકાર બનતા હોય છે, આવી સ્થતિમાં ઘણા લોકોના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયેલ જોવા મળતું હોય છે, જેથી આજે ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. યુરિક એસિડ વધવાની સમસ્યા અનિયમિત ખોરાક ખાઈ લેવો અને ખરાબ જીવન શૈલી હોવાના […]
