કિસમિસ અને બદામ બંને ડ્રાયફ્રૂટ્સ છે આ બંને ડ્રાય ફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેનું સેવન મોટાભાગે લોકો હાલત ચાલતા કોઈ પણ સમયે કરતા હોય છે, પરંતુ તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવાથી શરીરને તેનાથી થતા ફાયદાઓ મળે છે. ડ્રાયફ્રૂટ્સ નું સેવન હંમેશા માટે 7-8 કલાક પલાળીયા પછી જ […]
દરેક વ્યક્તિ દરરોજ આટલા મિનિટ ચાલી લેશે તો ક્યારેય તેમને દવાખાન ના પગથિયાં ચડવા જ નહીં પડે
શરીરમાં કોઈ પણ રોગ ના થાય અને નિરોગી રહે તે દરેક વ્યકતિની ઈચ્છા હોય છે, પરંતુ આજની આધુનિક વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત ખાવાની રીતના લીધે વ્યકિત ઘણી બધી બીમારીના શિકાર બની જતા હોય છે. પરંતુ રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ લાવવા થી શરીર સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. આ માટે સૌથી પહેલા ખોરાક ખાવામાં […]
ઘૂંટણમાં દુખાવો ચરબી કે ફેટના કારણે થાય તો રસોડામાં રહેલી આ વસ્તુનું સેવન કરો ઘૂંટણમાં દુખાવાની સમસ્યાથી મળી શકે છે છુટકાળો
ઘૂંટણના દુખાવાની સમસ્યાથી લોકો દિવસેને દિવસે પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને આજકાલ 35 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ઘૂંટણના દુખાવાની સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં પડે છે અને ઘૂંટણ નબળાં પડી જાય છે. આ સાથે, ઘૂંટણ, સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓમાં સોજાને કારણે, […]
નાહવાની 30 મિનિટ પહેલા માથાના વાળના મૂળમાં આ 3 વસ્તુ મિક્સ કરી લગાવી 5 મિનિટ મસાજ કરો 10 દિવસમાં જ વાળ ખરતા અટકી જશે
આજના સમયમાં ખાવાની ખોટી આદતો, પ્રદુષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવાની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. પહેલા એવું કહેવાતું હતું કે ઉંમર વધવાની સાથે વાળની સમસ્યાઓ થવાની શરુ થાય છે પરંતુ આજના સમયમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિમાં વાળની સમસ્યા જોવા મળે છે. આજે દરેક વ્યક્તિ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. […]
રાત્રે સુતા પહેલા આ ચૂર્ણ માં થોડું મધ મિક્ષ કરીને ચાટી જાઓ અને ઉપરથી દૂધ પી લો જીવશો ત્યાં સુધી કબજિયાત માટે ઈલાજ શોધવાની જરૂર નહીં પડે
મિત્રો તમે ત્રિફળા નામ સાંભળ્યું જ હશે. ત્રિફળા એક આયુર્વેદિક દવા છે. તેનો ઉપયોગ કબજિયાત દૂર કરવા માટે કરી શકાય છે. તમે રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. ત્રિફળા ચૂર્ણને પાણી અથવા દૂધ સાથે લઈ શકાય. ત્રિફળામાં વિટામિન સી મળી આવે છે. ત્રિફળા ચૂર્ણ લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને […]
સવારે ખાલી પેટ માત્ર 10 થી 15 મિલી કરો આ ઔષધિના જ્યુસનું સેવન જૂનામાં જૂનો સાંધાનો દુખાવો થઇ જશે ગાયબ
આયુર્વેદ અનુસાર, ગિલોયના મૂળ, પાંદડા અને મૂળ બધા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગિલોય તે ઔષધિઓમાંથી એક છે જે વાત, પિત્ત અને કફ ત્રણેયને નિયંત્રિત કરે છે. ગિલોયને સંસ્કૃતમાં અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેમાં ઘણા ઔષધીય ગુણો છે. આ ઔષધીમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. આર્થરાઈટિસમાં સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ગિલોયના […]
આખા દિવસ દરમિયાન પી લો આટલું પાણી શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે શરીરનો બધો જ વઘારાનો હાનિકારક ઝેરી કચરો ખેંચીને બહાર કાઢી દેશે
આજના આધુનિક યુગ ટેક્નોલોજી યુગમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગે છે, પરંતુ વ્યસ્ત જીવન શૈલી અને કેટલીક ખરાબ આદતોના કારણે વ્યકિને ઘણી બધી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે તે વ્યક્તિને આખા દિવસ દરમિયાન 9-10 ગ્લાસ પાણી પીવાનો સમય મળતો નથી. જયારે શરીરને […]
રાતે સુતા પહેલા નાભીમાં આ તેલના બે ટીપા નાખી 5 મિનિટ માલિશ કરો માથાના વાળથી લઈ પગની પોની સુધીના બધા જ રોગો દૂર થશે
દરેક વ્યક્તિના શરીરના વચ્ચેના કેન્દ્ર બિદુંમાં દુંટી હોય છે. જેને નાભિ તરીકે ઓળખવામાં આવે છે. નાભી માં આપણા શરીરની દરેક નસોનું જોડાણ થયેલું છે જેથી શરીરમાં થતા રોગો થી છુટકાળો મેળવવા માટે નાભીમાં ટીપા આ તેલના નાખીને માલિશ કરવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે. નાભીમાં તેલ રાતે સુવાના પહેલા નાખીને માલિશ કરવાની છે. […]
રસોડામાં રહેલી આ 4 દવાઓનો ઉપયોગ કરો જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હંમેશા માટે થઇ જશે દૂર
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો કોઈ પણ સમયે પરેશાન થઈ શકે છે. પેટ બરાબર સાફ ન થવું એ પણ કબજિયાતનું લક્ષણ છે. આ સમસ્યાને અવગણાથી શરીરમાં ઘણી બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કબજિયાતની સમસ્યા યોગ્ય આહાર ન લેવાને કારણે થાય છે. ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું […]
દરરોજ સવારે ખાલી પેટ ચારથી પાંચ દાણા ખાઈ લો આ વસ્તુના નબળા પડી ગયેલા હાડકા મજબૂત થઇ જશે
મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ ઉપરાંત, તે ગ્લુટેન ફ્રી પણ છે. મખાનામાં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમની માત્રા ઓછી હોય છે, તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો મખાનામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયર્ન […]
