શરીરમાં જરૂરી બધા તત્વો હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે સમસ્યા થઇ શકતી નથી. એટલે કે શરીરને સારી રીતે ચલાવું હોય તો શરીરમાં જરૂરી પોષકતત્વો, વિટામિન અને પ્રોટીન ની માત્રા હોવી જરૂરી છે. આપણા શરીરમાં કુલ 13 પ્રકારના વિટામિન રહેલા છે. શરીરમાં કોઈ પણ એક વિટામિન અથવા પ્રોટીનની ઉણપ જણાય તો તમને તેની […]
જુના માં જૂની કબજિયાત દૂર કરવા રાત્રીના ભોજન પછી એક ગ્લાસ હૂંફાળા પાણીમાં આ એક ચૂરણ મિક્સ કરીને પી જાઓ સવારમાં પેટનો બઘો જ કચરો સાફ થઈ જશે
કબજિયાતની સમસ્યા અત્યારે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે, કારણકે આજના સમય મોટાભાગના લોકો બહારના ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરે છે જેમાં વધુ તળેલું, વઘારે મસાલા વાળું, વઘારે ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી પણ કબજિયાતની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો બપોરનું ભોજન કર્યા પછી ત્રણ કે ચાર વાગે ભૂખ લાગે ત્યારે બહાર જઈને […]
હાડકા અને સાંધાના દુઃખાવા માટે જમ્યા પછી ખાઈલો એક વસ્તુ 60 વર્ષે પણ હાડકાની સમસ્યા નહીં થાય
આજની આ માહિતીમાં આપણે વાર કરીશું એવી સમસ્યાઓ વિષે જે આજના સમયે દરેક ઘરમાં જોવા મળે છે. આ સમસ્યાઓ એટલે કે હાડકા અને સાંધામાં થતાં દુઃખાવા. અત્યારના મોટાભાગના લોકો હાડકા અને સાંધામાં દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે. હવે તો આ સમસ્યા ખુબજ નાની વયના લોકોમાં પણ જોવા મળતી થઇ ગઈ છે. તો અહીંયા તમને […]
આટલી વસ્તુઓ કરતા શીખી જશો તો તમારા પરિવારમાં ખુશીઓ જ આવશે 70 વર્ષે પણ તમારો પરિવાર ખુશખુશાલ હશે
આજની ભાગદોડભરી જિંદગીમાં કોઈ માણસ પાસે પોતાના શરીરની કાળજી લેવાનો સમય નથી. આજનું જીવન પહેલાના જીવન કરતા સુખ સગવડવાળું અને ખુબજ ઝડપી બની ગયું છે. આજના સમય કરતા પહેલાના સમયમાં લોકો ઓછા બીમાર પડતા હતા અને આરામથી 70 થી 100 વર્ષ સુધી કોઈપણ રોગ વગર જીવી શકતા હતા. જ્યારે આજના સમયમાં બધા લોકોનું જીવન માંડ […]
પેટના ગમે તેવા દુખાવા થાય ત્યારે આ આયુર્વેદિક ઘરેલુ ઉપાય અજમાવો માત્ર 5 મિનિટ માં જ ગમે તેવો પેટનો દુખાવો ગાયબ કરી દેશે
ઘણી વખત ખાવામાં કોઈ પણ વાસી ખોરાક ખાઈ લેવાથી કે કોઈ રોગના જીવાણુ શરીરમાં પ્રવેશ કરવાથી પેટના દુખાવા થવાનું ચાલુ થઈ જરુ હોય છે. જયારે પણ દુખાવો થાય ત્યારે ખુબ જ પીડાનો અહેસાસ થાય છે જે અસહનીય હોય છે. માટે પેટના દુખાવાને દૂર કરવા માટે આપણે કેટલાક દેશી આયુર્વેદિક ઉપાય કરવા જોઈએ જેથી દર્દ માં […]
દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર એટલી નેચરલી ગ્લો આવશે કે તમે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું પણ ભૂલી જશો
હાલના સમય માં 15 થી 25 વર્ષની છોકરીઓ અને 25 થી 40 વર્ષની મહિલાઓ પોતાના ચહેરાને સુંદર મુલાયમ અને ચમકદાર બનાવી રાખવાનું સૌથી વધુ ઈચ્છતા હોય છે, પરંતુ અત્યારની ઉનાળાની સીઝનમાં કાળઝાળ સૂર્ય પ્રકાશના પ્રકોપથી ચહેરાની ગ્લોઈંગ ઓછી થવા લાગે છે. તેવામાં ચહેરાને સુંદર બનાવવા માટે છોકરીઓ અને મહિલાઓ અનેક પ્રકારના ફેશવોસ, સાબુ અને ક્રીમનો […]
કેલ્શિયમ, વિટામિન-એ, ફાયબરથી ભરપૂર ઉનાળામાં આ એક મીઠું ફળ ભૂલ્યા વગર ખાઈ જાઓ રોજે આ એક ફળ ખાવાથી આંખોની કમજોરી અને હાડકાની કમજોરી આજીવન નહીં થાય
આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખે તે માટે ઘણા બઘા ફળો મળી આવે છે, તેવા ફળમાં આપણે ચીકુ ખાવાના છે. જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, ચીકુમાં 70 ટકા થી પણ વધુ પાણી મળી આવે છે, જે આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચીકુમાં પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, ફાયબર, મિનરલ્સ […]
ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું મન થાય તો આ ઠંડુ પાણી પીજો નુકશાન થવાને બદલે થશે અઢળક ફાયદાઓ
આજે તમને જણાવીશું એક વાત કે જયારે ઉનાળામાં ઠંડું પાણી પીવાનું મન થાય ત્યારે શું કરવું જોઈએ. ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીનું પ્રમાણ વધે ત્યારે ઠંડી વસ્તુ ખાવાનું દરેક લોકોને મન થતું હોય છે તો ઠંડી વસ્તુ માં પ્રથમ તમને ઠંડુ પાણી વારંવાર યાદ આવે અને ઠંડું પાણી યાદ આવે એટલે આપણને ફ્રીજ યાદ આવે […]
બરફનો કરી લો આ દેશી પ્રયોગ 60 વર્ષે 30 વર્ષના દેખાશો ચહેરા પર દાગ, ધાબા અને કરચલીઓ દૂર થઇ ચહેરો બે ગણો ચમકશે
તમે ઈચ્છો છો કે તમારા ચહેરામાં કોઈ દાગ ન હોય, કોઈ ખીલ ન હોય, કોઈ ફોલ્લી ન હોય, ચહેરા પર ખાડા ન હોય અને ચહેરા પર તેજ હોય, ચમક હોય તો તમે એક નાનક્ડો ઉપાય કરી લેજો કારણકે આજનું ખાનપાન બદલાઈ ગયું છે, આજનું જીવન સ્ટ્રેસફુલ થઇ ગયું છે, વાતાવરણ પ્રદુષિત થઇ ગયું છે જે […]
દરરોજ અડધો ટુકડો ખાઈ લો પેશાબમાં થતી બળતરા દૂર થાય હાડકાં મજબૂત રહે કમર અને સાંધા દુખાવામાં રાહત થાય
પ્રાચિનકાળ થી આપણા દેશમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. ડુંગળીનું વાવેતર આપણા દેશમાં સર્વત્ર થાય છે. ડુંગળી 2 પ્રકારની આવે સફેદ અને લાલ. લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા ખાવામાં વધુ મીઠી હોય છે. ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડીયમ, લોહ, તંબુ, ક્લોરીન, પ્રોટીન, ચરબી, સાકર અને વિટામીન-એ આ દરેક નું પ્રમાણ હોય છે. ભોજન સાથે […]
