Posted inHeath

વિટામિન-સી થી ભરપૂર આ ફળો ખાઈ લો શરીરમાં થતી અનેક વાયરલ બીમારી દૂર થશે ઈમ્યુનિટી વધારવા માટેનું સૌથી ઉત્તમ ફળ

આજના સમયમાં વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ ટેવ હોવાના કારણે વ્યક્તિના શરીરમાં વાયરલ ઈન્ફેજશન થવાનું જોખમ ખુબ જ વધુ રહેતું હોય છે. જેના કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને કમજોરી અને થાક લાગતો હોય છે. શરીરમાં થતા રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. રોગો સામે રક્ષણ મેળવવા માટે […]

Posted inHeath

જો તમારા ભોજનમાં શામેલ કરી દીધી આ 6 શાકભાજી તો જીવશો ત્યાં સુધી નહીં થાય કોઈ વાયરલ રોગ

મિત્રો શરીરને સ્વસ્થ રાખવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને બહારના બેક્ટેરિયા અને વાયરસથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ, જો આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા તો નબળી પડી જાય છે, તો તમે સરળતાથી કોઈપણ વાયરલ રોગની પકડમાં આવી શકો છો. તેથી દરેક લોકોએ રોગપ્રતિકારક […]

Posted inHeath

શરીરમાં વધી ગયેલ યુરિક એસિડના કારણે અસહ્ય સાંઘાના દુખાવા થાય તો આજથી આ વસ્તુઓ ખાવાની બંઘ કરી દો કરો હર્બલ ઉપાય સાંધાના દુખાવામાં છૂટકાળો મળશે

આજના સમયમાં ખોટા આહારના કારણે લોકોમાં યુરિક એસિડની સમસ્યા વધી રહી છે. યુરિક એસિડ વધવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે, જેમાં ઘૂંટણનો દુખાવો, સંધિવા જેવી સમસ્યાઓ મુખ્ય છે. આ અંગે આયુર્વેદચાર્ય કહે છે કે યુરિક એસિડની સમસ્યાનો સામનો કરવા માટે તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિએ […]

Posted inHeath

શરીરમાં આંતરિક ગરમી વઘવાના કારણે થતી બળતરામાં રાહત મેળવવવા આ ઘરેલુ ઉપાય કરી લો 24 કલાક જ બળતરામાં ગાયબ થઈ જશે

શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોય તો શરીરમાં અવાર નાવર પેશાબમાં બળતરા, હાથ અને પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરા, છાતીની બળતરા જેવી સમસ્યા થતી હોય છે. આજે શરીરમાં થતી બળતરામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું. શરીરમાં આંતરીક ગરમી વધી જવાના કારણે બળતરા થાય છે, આ બળતરાને શાંત કરવા માટે શરીરને ઠંડક મળી રહે એવા કેટલાક […]

Posted inHeath

સવારનો નાસ્તો ના કરવાથી તમને મોટાપા અને ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીનું જોખમ વધી શકે છે

ઘણા લોકો સવારે ઉઠીને એક કપ ચા અને બિસ્કીટ ખાવાનું પસંદ કરે છે. તે પછી તેઓ સીધું બપોરનું ભોજન લે છે. ઘણા લોકો તેમના દિવસની શરૂઆત ઓટમીલ, ફળ અથવા ઈંડાથી કરતા હોય છે. તમે વિચારત હશો કે બેમાંથી કયું સાચું છે? તમને જણાવી દઈએ કે જેઓ સવારે ઉઠીને હેલ્ધી બ્રેકફાસ્ટ કરે છે તે સારું છે. […]

Posted inHeath

કેલ્શિયમની ઉણપના કારણે હાડકામાં કડકડ અવાજ આવે તો કેલ્શિયમથી ભરપૂર આ વસ્તુનો ખાઈ લો 65 વર્ષની ઉંમરે પણ હાડકા પથ્થર જેવા મજબૂત રહેશે

આજની આધુનિક જીવનશૈલીમાં વ્યક્તિ વ્યક્તિ પોતાના શરીર પ્રત્યે ઘ્યાન આપતા નથી. પરિણામે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેવી જ એક સમસ્યા આજના સમયમાં ઘણા લોકોમાં જોવા મળી રહી છે, તે સમસ્યા હાડકાને લગતી સમસ્યા છે, હાડકા નબળા પાડવાના કારણે ચાલતી વખતે ઉભા થતી વખતે હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જે […]

Posted inHeath

શરીરમાં આ લક્ષણો જોવા મળે તો તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ છે વિટામિન B12ની ઉણપ દૂર કરવા આ વસ્તુઓ વધુમાં વધુ ખાવાની શરુ કરો

વિટામિન B12 એ એક એવું પોષક તત્વ છે, જેની ઉણપ ભારતમાં એક સામાન્ય છે. એક અહેવાલો અનુસાર, 47 ટકા ભારતીય વસ્તી વિટામિન B12 ની ઉણપથી પીડાય છે. માત્ર 26 ટકા લોકો જ એવા છે જેમની પાસે આ વિટામિનની સારી માત્રા હોય છે. શરીરમાં લાલ રક્તકણો અને ડીએનએ બનાવવા માટે જવાબદાર હોવા ઉપરાંત, તે મગજ અને […]

Posted inFitness

વધી ગયેલ ચરબી અને વજન ને ઓછું કરવા માટે જિમમાં વઘારે પૈસા ખર્ચ કર્યા વગર પેટની ચરબી અને વજનને ઓછું કરવા અપનાવી લો આ ઉપાય

વઘારે વજન શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવી શકે છે. આ માટે વધી ગયેલ વજનને ઓછું કરવા અને ભવિષ્યમાં વજન વધવા દેવું ના હોય તો તેના માટે શું કરવું જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. વજન વધવું તે બેઠાળુ જીવન જેમકે ઓફિસમાં બેસી રહીને વધુ સમય સુધી કામ કરવાનું હોય તો તે સમયે ડાયજેશન ક્રિયા […]

Posted inHeath

આયુર્વેદ અનુસાર આ વસ્તુઓને ફ્રિજમાં રાખીને ઉપયોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે

આપણે જાણીએ છીએ કે બદલાતી ઋતુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે, તેથી આ ઋતુમાં આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ઋતુ પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને ઋતુ પરિવર્તન દરમિયાન તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો હંમેશા તાજા ખોરાકનું સેવન […]

Posted inFitness

વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ સવારે ઉઠીને આ ટેસ્ટી ડ્રિન્ક પીવો થોડા જ સમયમાં વધતું વજન અટકી જશે

આજકાલ દરેક ઘરમાંથી એક વ્યક્તિ સ્થૂળતાથી પરેશાન છે. આ એક આનુવંશિક રોગ પણ છે, જે પેઢી દર પેઢી વધતો રહે છે. આ માટે વ્યક્તિએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાતોના મતે, એકવાર વજન વધી જાય પછી તેને નિયંત્રિત કરવું સરળ નથી. આ માટે સુગરથી ભરપૂર ખોરાક ટાળો, દરરોજ કસરત કરો, દરરોજ સવારે અને સાંજે […]