શું તમે જાણો છો કે રાત્રે દૂધ સાથે ખજૂર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ખજૂરમાં એવા તમામ પોષક તત્વો હોય છે જે શરીરની સારી કામગીરી માટે જરૂરી હોય છે. અન્ય ખાદ્યપદાર્થોની સરખામણીમાં ખજૂરમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઈબર વધુ હોય છે. તે પ્રોટીન અને એમિનો એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. આ સિવાય તેમાં વિટામિન A, C […]
કામ કર્યા વગર આખો દિવસ થાક અને સુસ્તી અનુભવો છો તો જીવનશૈલીમાં કરો આ પાંચ બદલાવ બજારમાં મળતું આ ફળ ખાઈ લેશો તો તરત જ થાક ઉતરી જશે
મિત્રો કામ કર્યા પછી થાક એ જીવનનો ભાગ છે પરંતુ કેટલાક લોકો કામ પર પણ થાક અને સુસ્તી અનુભવે છે. સુસ્તી અને થાક માત્ર કામને જ અસર કરતું નથી, પરંતુ જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરે છે. જો કામ દરમિયાન શારીરિક અથવા માનસિક થાકની પ્રક્રિયા વધે છે, તો તેને હળવાશથી ન લેવું જોઈએ, કારણ […]
રોજે સવારે ઉઠીને આ 6 કામ કરી લો આખો દિવસ શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ રહેશે
દરેક વ્યક્તિ સવારે ઉઠીને ઉતાવર માં ઓફિસ કે નોકરી માટે નીકળી જતા હોય છે, તમને જણાવી દઉં કે દિવસ ની શરૂઆત માં જ આપણે એવા કેટલાક કામો કરવા જોઈએ જેની મદદથી આખો દિવસ આપણા માટે સારો અને એનર્જીથી ભરપૂર રહે. વ્યક્તિ મોડા ઉઠવાના કારણે ઓફિસ પર જવામાં મોડું થવાથી ખુબ જ ચિંતા અને ટેન્શન માં […]
50 વર્ષની ઉંમરે 35 વર્ષના દેખાવા માટે આજથી જ આ ડ્રાય ફ્રુટ્સના 5 થી 7 દાણા ખાવાના શરુ કરો ઘડપણમાં પણ એકદમ જુવાન દેખાશો
જો તમે 45 કે 50 વર્ષની ઉંમરે પણ 30 થી 35 વર્ષના દેખાવા ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપો. કારણકે તમે જે ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર જ નહીં, તમારી ત્વચા પર પણ પડે છે. વધુ પડતા તળેલા, મરચા-મસાલેદાર અને જંક ફૂડના સેવનથી ત્વચા સમય પહેલા જ ઘડપણના […]
રાતે આ વસ્તુને પાણીમાં પલાળીને સવારે તે પાણી ખાલી પેટ પી જાઓ વઘી ગયેલ ચરબી અને વજન સડસડાટ ઉતરી જશે
આજે મોટાભાગે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. જે ખાવાની ખરાબ કુટેવ, ખરાબ દિનચર્યા અને પરિશ્રમના અભાવના કારણે થતી જોવા મળતી હોય છે, વઘી ગયેલ સ્થૂળતાને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. સ્થૂળતાને નિયત્રંણમાં રાખવા માટે સંતુલિત અને યોગ્ય આહાર લેવો ખુબ જ જરૂરી છે. પરંતુ બહારના ચરબી યુક્ત જંકફૂડ ખોરાક […]
ઘરમાંથી મચ્છરોને ભગાડવા માટે કોઇલનો ઉપયોગ કરતા હોવ તો આજથી જ બંધ કરી દો ફેફસાં અને શ્વસન સંબંધીત આ ગંભીર સમસ્યાઓ થઇ શકે છે
આજકાલ મચ્છરજન્ય રોગોને કારણે બધા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઑક્ટોબર મહિનામાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા ગંભીર જીવલેણ રોગોને કારણે હજારો લોકો અસરગ્રસ્ત છે. ડોક્ટર્સનું કહેવું છે કે, આ બીમારીઓ કેટલીક પરિસ્થિતિઓમાં જીવલેણ પણ બની શકે છે, આવી સ્થિતિમાં તમામ લોકોએ તેનાથી બચવાના ઉપાયો કરતા રહેવું જોઈએ. મચ્છરથી બચવા માટે દરેક લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય […]
આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો ક્યારેય શરીરમાં હિમોગ્લોબીન ના સ્તર ને ઓછું નહીં થવા દે
આપણા શરીરના દરેક અંગોને લોહી ની જરૂર પડતી હોય છે, પરંતુ ઘણી વખત લોહીની ઉણપ થઈ જતી હોય છે જેના કારણે શરીરમાં કમજોરી અને નબળાઈ આવી જતી હોય છે, જેથી વારે વારે કોઈ પણ કામ કરતી વખતે થાક લાગી જતો હોય છે. શરીરમાં ઓછું થઈ ગયેલ લોહીને વધારવા માટે આયર્ન થી ભરપૂર હોય તેવા કેટલાક […]
રાત્રિભોજનમાં આ 6 વસ્તુઓ ખાવાની ટાળો રાત્રિભોજનમાં ખાધેલી આ વસ્તુઓ સવારે યુરિક એસિડ વધારી શકે છે
જ્યારે લોહીમાં યુરિક એસિડનું સ્તર ઊંચું થઈ જાય છે ત્યારે સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. લોહીમાં યુરિક એસિડનું સ્તર વધવાથી તે સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે અને દુખાવો થવા લાગે છે. જ્યારે શરીર પ્યુરિન નામના રસાયણોને તોડે છે ત્યારે યુરિક એસિડ બને છે. પ્યુરિન શરીરમાં પહેલાથી જ હાજર છે, પરંતુ કેટલાક ખોરાકમાં પણ […]
હાઈ કોલેસ્ટ્રોલના કારણે વધી જતા હાર્ટ એટેકના ખતરાને ટાળવા માટે કરો આ શાકભાજીનું સેવન ગેમતેવું હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઇ જશે
ઉચ્ચ કોલેસ્ટ્રોલ તણાવ, ખરાબ આહાર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીનું પરિણામ છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, ગુડ કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નાનું મોટું નુકસાન થઈ શકે છે. હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધારી શકે છે . કોલેસ્ટરોલ એ લોહીમાં હાજર એક જાડું પદાર્થ […]
99% લોકો જાણતા નથી દરિયાઈ મીઠું અને રોક મીઠું વચ્ચેનો તફાવત છે આ મીઠું તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયક સાબિત થાય છે
કોઈપણ ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે. સ્વાદની સાથે સાથે તે આપણા શરીર માટે પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ ક્યારેક તેના વધુ પડતા સેવનથી આપણા શરીરને ઘણા નુકસાન પણ થાય છે. તેથી, તે જાણવું જોઈએ કે કયું મીઠું આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. મીઠાના ત્રણ પ્રકાર હોય છે, જેમાં સામાન્ય મીઠું, કાળું મીઠું […]
