શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે આપણે અનેક પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ, જેમાં કેટલાક હેલ્ધી અને અનહેલ્ધી ખોરાક પણ હોય છે, જયારે આપણે અનહેલ્ધી ખોરાક ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘણા બઘા બેક્ટેરિયાઓ અને કીટાણુઓ જન્મ લેતા હોય છે. જેના પરિણામે શરીરમાં ઘણા બઘા રોગો ઉત્પન્ન થતા હોય છે. આ માટે આ બધા રોગોથી બચવા […]
ભારતના લોકો હ્રદયની બીમારીઓનો શિકાર વધુ બની રહ્યા છે તેનું કારણ આ છે હૃદય રોગથી બચવું હોય તો જરૂર જાણો કેટલાક ઉપાય વિષે
અત્યારના સમયમાં ભારતમાં રહેતા લોકોમાં સૌથી વધુ લોકો હૃદય રોગથી પીડાઈ રહ્યા છે. પાછળ બે વર્ષમાં હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં ખુબજ મોટો વધારો જોવા મળ્યો છે. હૃદયરોગ વધવા પાછળ અલગ-અલગ કારણો છે. હવે એક સંશોધનમાં ખુલાસો થયો છે કે તેનું મુખ્ય કારણ પ્રદૂષણ પણ છે. આ મામલો પ્રખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ના રિસર્ચમાંથી બહાર આવ્યો […]
આપણામાંથી 50% લોકો નાહવામા આ ભૂલ કરે છે જેથી તેમને વારંવાર કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યા રહે છે જો તમને પણ આ સમસ્યાઓ રહે છે તો તમારી આ ભૂલ સુધારો
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ પથારીમાંથી ઉઠતાની સાથે જ ભૂખ લાગવા લાગે છે. આળસને કારણે લોકો નહાયા વગર પહેલા જ ખાય છે અને પછી સ્નાન કરે છે. તમે જાણો છો કે જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરનું તાપમાન ઘટી જાય છે અને આપણું શરીર ઠંડું પડી જાય છે. જમ્યા પછી […]
ડાયબિટીસ જેવા ગંભીર રોગને કંટ્રોલ કરવા પરિશ્રમ ની સાથે આ વસ્તુઓ ખાવાની શરુ કરી દો ડાયબિટીસ હંમેશા નિયત્રંણમાં રહેશે
ડાયાબિટીસ એક સૌથી ખતરનાક રોગ છે. જેને કંટ્રોલમાં રાખી શકાય છે, આજે વ્યક્તિની બદલાયેલ લાઈફસ્ટાઈલ અને આચરકુચર ખાવાની કેટલીક ખરાબ કુટેવનાં લીઘે વ્યક્તિ પોતાના શરીરને અનેક રોગોના શિકાર બનતા અટકાવી શકતા નથી. શરીરમાં એવી ઘણી બીમારીઓ છે જે નાની ઉંમરે થતી હોય છે અને તે બીમારી જીવલેણ હોય છે, તેવી જ એક બીમારી ડાયબિટીસની બીમારી […]
ઘાઘર, ખંજવાળ, ખસ, ખરજવું જેવા ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવાનો સૌથી અસરકારક ઉપાય
શરીરની ત્વચા ખુબ જ કોમળ છે, જેને સ્વસ્થ બનાવી રાખવી ખુબ જ આવશ્યક છે, પરંતુ વ્યક્તિની રહેણીકરણી અને ખાવાની એવી કેટલીક ખોટી રીત હોવાના કારણે શરીરમાં કેટલીક નાની મોટી અનેક પ્રકરની સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે. તેવી જ એક બીમારી ચામડીની બીમારી છે, જે ખાવામાં એવું કંઈક આવવાના કારણે અથવા તો શરીરને ચોખ્ખું ના […]
રાત્રે અચાનક દાંતમાં દુખાવો વધી જાય તો આ ત્રણ વસ્તુની પેસ્ટ બનાવી દાંતમાં લગાવો થોડી જ મિનિટમાં અસહ્ય દુખાવો બંધ થઇ જશે
દાંતનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તે ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. કેટલીકવાર લોકોને દાંતમાં અસહ્ય દુખાવો થાય છે, જેના કારણે ચહેરા પર સોજો આવે છે, બોલવામાં તકલીફ થાય છે અને ખાવા-પીવામાં તકલીફ થાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યા કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટના મત અનુસાર ખૂબ ગરમ કે […]
કેલ્શિયમ અને વિટામિન-ડી થી ભરપૂર આ વસ્તુઓને દરરોજ ખાવાનું શરુ કરી દો વૃદ્ધાવસ્થામાં પણ હાડકા અને સાંઘાના દુખાવા ની સમસ્યા નહીં થાય
આજના સમયમાં વ્યક્તિનું જીવન પહેલા કરતા ખુબ જ બદલાઈ ગયું છે. આજે મોટાભાગના લોકોમાં ખાવાની કેટલીક ખરાબ આદતો અને જીવનશૈલીમાં થતા બદલાવના લીધે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન-ડી ની ઉણપથી પીડાઈ રહ્યા છે. શરીરમાં હાડકા, માંશપેશીઓ, સ્નાયુઓને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડી ની સૌથી વધુ જરૂર પડતી હોય છે. જયારે શરીરમાં વિટામિન-ડી ની […]
અઠવાડિયામાં ત્રણથી ચાર વખત મળત્યાગ થાય છે અને વધુ જોર કરવું પડે છે તો અપનાવો આ ટિપ્સ બેસવાની સાથે જ પેટ સાફ થઇ આંતરડામાં રહેલો કચરો બહાર નીકળી જશે
કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી દેશ અને દુનિયાના 15 ટકા લોકો પરેશાન છે. જો તમારે દરરોજ સવારે પેટ સાફ કરવા માટે કલાકો સુધી ટોઇલેટમાં બેસી રહેવું પડે અથવા તો જોર કરવું પડે તો તમે કબજિયાતના શિકાર છો. કબજિયાતની સમસ્યા નબળી જીવનશૈલી, ખરાબ આહાર, શરીરમાં પાણીની ઉણપ, શારીરિક શ્રમનો અભાવ, ફાઈબરયુક્ત આહારનો અભાવ અને અનિયમિત […]
બે વર્ષમાં ખુબ ઝડપથી વધી રહ્યા છે હ્રદયરોગના કેસ આ આદતો છોડી દો નહીંતર તમે પણ હ્રદયરોગનો શિકાર બની શકો છો
છેલ્લા 2 વર્ષમાં જે રીતે હૃદયરોગના કેસમાં વધારો થયો છે તે કદાચ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. હ્રદય સંબંધિત બીમારીઓ અને નાની ઉંમરમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોએ આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. અભ્યાસ દર્શાવે છે કે કોરોના સંક્રમણ હૃદયની સમસ્યાઓમાં વધારો કરી રહ્યું છે, લાંબા કોવિડમાં ઘણા લોકોને સંક્રમણમાંથી સાજા થયાના એક વર્ષ […]
દાંતના દુખાવાથી લઈ કેન્સર જેવા ગંભીર રોગોને મટાડવા ની ક્ષમતા ઘરાવતી આ વસ્તુનો એક ટુકડો રોજે ખાઈ લો
રસોડામાં રહેલ લવિંગ દેખાવમાં ખુબ જ નાના હોય છે, પરંતુ તેના અદભુત ફાયદા પણ છે. ભારતીય મસાલાથી લઈને આયુર્વેદિક દવા તરીકે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કવિંગ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી માઈક્રોબિયલ જેવા ગુણઘર્મો મળી આવે છે. જે શરીરને અનેક પ્રકારના રોગો બચાવી રાખે છે. વ્યક્તિની […]
