ઘણીવાર કેટલાક લોકોને ખોરાક ખાધા પછી તરત જ પેટમાં ભારેપણું અનુભવે છે . આ સિવાય ઘણા લોકોને ખાધા પછી તરત જ પેટનું ફૂલવું અને અચાનક પેટમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. આ બધી સમસ્યા પેટમાં ગેસની રચનાને કારણે થાય છે. ખોરાક ખાધા પછી તરત ગેસ બનવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વધુ […]
પિત્તને બેલેન્સ કરવાનો એક માત્ર આયુર્વેદિક ઉપાય, આ બે વસ્તુ મિક્સ કરીને ખાઈ લો વધી ગયેલ પિત્તના પ્રકોપને શાંત કરશે
આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ ત્રિદોષ હોય છે. જો આ ત્રણ માંથી કોઈ પણ એક દોષ કે ત્રણે દોષનું બેલેન્સ બગડે છે ત્યારે આપણા શરીરમાં કોઈ પણ રોગ થવાની શકયતા હોય છે. આ માટે આ ત્રણ દોષોને સમ રાખવા જોઈએ. આજે અમે તમને પિત્તના દોષ વિષે જણાવીશું. પિતાના દોષમાં થયેલ અનબેલેન્સ ને […]
આપણા વડવાઓ આ રીતે મિનિટોમાં મચ્છરો ભગાડતાં હતા જાણો મચ્છર ભગાડવાનો દેશી ઉપાય
આજે લેખમાં તમને મચ્છર ભગાડવાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ. અહીંયા જે ઉપાય બતાવીશું એ ઉપાય વર્ષોથી આપણા વડવાઓ ગામડાની અંદર કરતા હતા અને આજે પણ ઘણા લોકો આ ઉપાય કરે છે. અત્યારે ગામડામાં બધી જગ્યાએ મોટા મોટા તબેલા થઈ ગયા છે અને ઢોર ને બાંધવાની અલગ બાંધવાની વ્યવસ્થા થઇ ગઈ છે. પરંતુ પહેલાના સમયમાં […]
ડાયાબિટીસ જેવા ભયકંર રોગનો અકસીર ઈલાજ આ વસ્તુઓ નું સેવન તમારા લોહીમાં રહેલ સુગરને ખતમ કરવાનું કામ કરશે
આજના સમયમાં સૌથી ખતરનાક કહેવાતો રોહ તે ડાયબિટીસ છે, જે આપણી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે થાય છે. આજે મોટાભાગના ઘણા લોકો ડાયબિટીસ રોગથી પીડાઈ રહ્યા છે, તેવામાં નાની ઉંમરના લોકોની સંખ્યા માં દિવસે ને દિવસે વધતી જ જાય છે. જેને કાબું માં લાવવા માટે રોજે ઇન્સ્યુલિન ના ઇન્જેક્સન પણ લેવા પડતા હોય છે.જેથી સુગર […]
આ 8 વસ્તુઓ ખાવાની શરુ કરી દો યાદશક્તિ કોમ્પ્યુટર જેવી તેજ થઇ જશે
જો તમને ભૂલી જવાનું આદત છે અને તમે ઈચ્છો છો કે તમારી યાદશક્તિ સારી હોય અને દિમાગ પણ તેજ ચાલે તો આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓનું સેવન કરીને તમે તમારી યાદશક્તિને સારી બનાવી શકો છો. આ વસ્તુઓનું સેવન તમારી કમજોર યાદ શક્તિથી રાહત આપશે. તમે જે ખોરાક ખાઓ છો […]
દરરોજ એક કપ ખાઈ લો આ વસ્તુ 10 થી 15 દિવસમાં જ પેટની લટકતી ફાંદ ઓગળવા લાગશે
આજના સમયની આપણી ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો સાથે સાથે પ્રદુષણ અને ધૂળના કારણે અવાર-નવાર માણસને જુદી જુદી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વજન વધવાની સમસ્યામાં અત્યારે ખુબ જ વધી રહી છે. વધતા વજનને નિયંત્રિત કરવું માનીએ એટલું સરળ નથી. આ માટે તમારા આહારમાં સુધારો કરવો જરૂરી છે. તેમજ રોજિંદી કસરત પણ જરૂરી છે. […]
અનેક પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા છતાં પણ દાંત પીળા જ રહે છે તો આ એક ઉપાય સાત દિવસ કરી લો ગમે તેવા પીળા પડેલ દાંત સફેદ મોટી જેવા ચમકવા લાગશે
ખોરાકને ચાવવા માટે દાંત સ્વસ્થ અને મજબૂત રહે તે ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં દાંત ખરાબ નબળા પડવા, ખરાબ થઈ જવા, દાંત પીળા પડવા, દાઢ માં સડો થવો, દાંતમાં દુખાવા થવા જેવી અનેક પ્રકારની સમસ્યા થતી જોવા મળી રહી છે. આજના સમયમાં મોટાભાગના લોકોને 35ના મસાલા, તમાકુ, બીડી સિગરેટ, પડીકીઓ, ગુટખા વગેરે ખાવાનો […]
ઘરમાં કોઈ ધ્રુમ્રપાન કરે તો આજે જ છોડાવો નહીંતર આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવી જશે
આપણામાંના ઘણા લોકો જાણે છે કે ધૂમ્રપાન કરવાથી શ્વસન રોગ, હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ સિવાય તમારે જાણવું જરૂરી છે કે ધૂમ્રપાન પણ આંખો માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આજના સમયે વિશ્વભરમાં વધતા મૃત્યુદરનું સૌથી મોટું કારણ ધૂમ્રપાન બની રહ્યું છે. તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વભરમાં 8 […]
ઘરે જ આ આયુર્વેદિક તેલ બનાવી સાંધાના દુખાવામાં લગાવી 5-10 મિનિટ માલિશ કરો 80 વર્ષ જુના સાંધા ના દુખાવા ગાયબ થઈ જશે
આજના સમયમાં 60 વર્ષની ઉંમરે કે તેથી વધુ ની ઉંમરની વ્યક્તિને સાંઘાના દુખાવા, ઢીચણના દુખાવા, કમરના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવતો હોય છે. જો તમે આ આયુર્વેદિક તેલ થી માલિશ કરશો તો 80 વર્ષ જુના માં જુના સાંધા ના દુખાવા મટી જશે. સાંધા ના દુખાવાની સમસ્યા આજના સમયમાં ખુબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. […]
યુરિક એસિડના દર્દીઓએ આ રીતે લીંબુ નું સેવન કરવું જોઈએ આ રીતે સેવન કરવાથી યુરિક એસિડ થઇ જશે કંટ્રોલ
જ્યારે શરીરમાં યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે તેની અસર શરીરના જુદા જુદા ભાગો પર દેખાવા લાગે છે. યુરિક એસિડ વધવાના સૌથી સામાન્ય લક્ષણોમાં સૌથી પહેલા સાંધામાં દુખાવાની સમસ્યા થાય છે. સાંધામાં દુખાવા એ યુરિક એસિડનું લક્ષણ છે. આ ઉપરાંત લાંબા સમય સુધી અનિયંત્રિત યુરિક એસિડ કિડનીને પણ અસર કરે છે, જે કિડનીની કાર્યક્ષમતા પણ […]
